શોધખોળ કરો

JioPhoneને લઈને રિલાયન્સે બદલી પોલિસી, હવે ત્રણ વર્ષ પહેલા ફોન પર મળશે રિફંડ

1/6
નવી દિલ્હીઃ રિલાયન્સે પોતાના જિઓફોનની ડિલીવરી શરૂ કરી દીધી છે અને હવે રિલાયન્સે જિઓફોને પોતાના ફીચર ફોનની રિટર્ન પોલિસીમાં ફેરફાર કર્યો છે. આ નવી પોલિસીમાં જિઓ યૂઝર્સ નક્કી સમય ત્રણ વર્ષ એટલે કે 36 મહિના પહેલા જ જિઓફોન પરત કરી શકે છે.
નવી દિલ્હીઃ રિલાયન્સે પોતાના જિઓફોનની ડિલીવરી શરૂ કરી દીધી છે અને હવે રિલાયન્સે જિઓફોને પોતાના ફીચર ફોનની રિટર્ન પોલિસીમાં ફેરફાર કર્યો છે. આ નવી પોલિસીમાં જિઓ યૂઝર્સ નક્કી સમય ત્રણ વર્ષ એટલે કે 36 મહિના પહેલા જ જિઓફોન પરત કરી શકે છે.
2/6
 જ્યારે યૂઝર 12થી 24 મહિના એટલે કે એક કે બે વર્ષની વચ્ચે ફોન રિટર્ન કરે છે તો તેને 500 રૂપિયા રિફંડ મળશે જિઓ તરફથી મળશે.
જ્યારે યૂઝર 12થી 24 મહિના એટલે કે એક કે બે વર્ષની વચ્ચે ફોન રિટર્ન કરે છે તો તેને 500 રૂપિયા રિફંડ મળશે જિઓ તરફથી મળશે.
3/6
 ઇકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ અનુસાર જે યૂઝર પોતાનો જિઓફોન પ્રથમ વર્ષે જ રિટર્ન કરશે તેને કંપની તરફતી કોઈ રિફંડ નહીં મળે પરંતુ તેને 1500 રૂપિયા અને જીએસટી આપવાનો રહેશે.
ઇકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ અનુસાર જે યૂઝર પોતાનો જિઓફોન પ્રથમ વર્ષે જ રિટર્ન કરશે તેને કંપની તરફતી કોઈ રિફંડ નહીં મળે પરંતુ તેને 1500 રૂપિયા અને જીએસટી આપવાનો રહેશે.
4/6
 ખાસ વાત એ છે કે હવે કંપની જિઓ ફોન 36 મહિના પહેલા જ રિફંડ આપવાની તક આપી રહી છે. જોકે જિઓ તરફતી તેની પુષ્ટિ કરવામાં આવી નથી. કંપનીના નજીકના સૂત્રોએ મીડિયાને આ જાણકારી આપી છે.
ખાસ વાત એ છે કે હવે કંપની જિઓ ફોન 36 મહિના પહેલા જ રિફંડ આપવાની તક આપી રહી છે. જોકે જિઓ તરફતી તેની પુષ્ટિ કરવામાં આવી નથી. કંપનીના નજીકના સૂત્રોએ મીડિયાને આ જાણકારી આપી છે.
5/6
 આ પહેલા કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ 21 જુલાઈના રોજ જિઓફોન લોન્ચ કર્યો ત્યારે કહ્યું હતું કે ફોન ઈફેક્ટિવ 0 રૂપિયાની કિંમત સાથે આવશે. તેના માટે શરૂઆતના સમયમાં 1500 રૂપિયા આપવાના રહેશે અને 36 મહિના બાદ આ રકમ રિફંડ મળશે.
આ પહેલા કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ 21 જુલાઈના રોજ જિઓફોન લોન્ચ કર્યો ત્યારે કહ્યું હતું કે ફોન ઈફેક્ટિવ 0 રૂપિયાની કિંમત સાથે આવશે. તેના માટે શરૂઆતના સમયમાં 1500 રૂપિયા આપવાના રહેશે અને 36 મહિના બાદ આ રકમ રિફંડ મળશે.
6/6
 જો કોઈ ગ્રાહક આ ફોન 24-36 મહિનાની અંદર રિટર્ન કરે છે તો તેને કંપની 1000 રૂપિયા રિફંડ આપશે. ઉપરાંત જો તમે 36 મહિના બાદ તમારો સ્માર્ટફોન રિટર્ન કરશો તો તમને 1500 રૂપિયાનું પૂરેપુરું રિફંડ મળશે.
જો કોઈ ગ્રાહક આ ફોન 24-36 મહિનાની અંદર રિટર્ન કરે છે તો તેને કંપની 1000 રૂપિયા રિફંડ આપશે. ઉપરાંત જો તમે 36 મહિના બાદ તમારો સ્માર્ટફોન રિટર્ન કરશો તો તમને 1500 રૂપિયાનું પૂરેપુરું રિફંડ મળશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget