શોધખોળ કરો
PNB ગ્રાહકોને ઝાટકો, 5થી વધુ ATM ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લેશે
1/4

ગ્રાહકોને નિશુલ્ક મર્યાદાથી વધુ નાણાકીય લેવડદેવડ (એટીએમમાંથી ટ્રાન્જેક્શન) અને મિની સ્ટેટમેન્ટ કાઢવા પર પણ ચાર્જ આપવો પડશે. જોકે બેંકની અન્ય સુવિધાઓ માટે કોઈ ચાર્જ વસૂલવામાં નહિ આવે.
2/4

બેંકે કહ્યું છે કે, બચત ચાલુ ઓવરડ્રાફ્ટ ખાતાધારકો પર મહિનામાં પાંચ વાર કે તેનાથી વધુ લેવડદેવડ કરવા પર 10 રૂપિયા પ્રતિ ટ્રાન્જેક્શનના હિસાબે ચાર્જ લાગશે, ભલે પીએનબી કાર્ડધારક માત્ર પીએનબી એટીએમ પર જ ટ્રાન્જેક્શન કરે.
Published at : 11 Sep 2017 07:42 AM (IST)
View More























