શોધખોળ કરો

Jio સામે ન ટકી શક્યા અનિલ અંબાણી, વર્ષના અંત સુધીમાં બંધ કરશે પોતાનો 2જી મોબાઈલ બિઝનેસ

1/4
 ETના એક રિપોર્ટ પ્રમાણે રિલાયંસ ટેલિકૉમના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ગુરદીપ સિંહ જેઓ પહેલા મોબિલિટી બિઝનેસના CEO પણ હતા. તેમણે કહ્યું છે કે, ‘અમે એક એવી સ્થિતિમાં છીએ કે અમારે 20 દિવસની અંદર જ પોતાનો વાયરલેસ બિઝનેસ સમેટવો પડશે. અમે આ ધંધાને ચાલુ રાખવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તેમ છતા આ બિઝનેસ 30 દિવસ કરતા વધારે સમય સુધી નહીં ચાલી શકે.’ જોકે આ ઑડિયો રેકોર્ડિંગની પ્રામાણિકતાની પુષ્ટિ કરી શકાઈ નથી.એક રિપોર્ટ પ્રમાણે રિલાયંસ કોમ્યુનિકેશનના 37 મિલિયન 3G અને 4G કસ્ટમર્સ જેમાં કંઝ્યુમર બ્રૉડબેન્ડ અને 4G પોસ્ટપેડ ડોંગલ કસ્ટમર્સ પણ સામેલ છે. તે સૌને એન્ટરપ્રાઈઝ બિઝનેસમાં શિફ્ટ કરવામાં આવશે.
ETના એક રિપોર્ટ પ્રમાણે રિલાયંસ ટેલિકૉમના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ગુરદીપ સિંહ જેઓ પહેલા મોબિલિટી બિઝનેસના CEO પણ હતા. તેમણે કહ્યું છે કે, ‘અમે એક એવી સ્થિતિમાં છીએ કે અમારે 20 દિવસની અંદર જ પોતાનો વાયરલેસ બિઝનેસ સમેટવો પડશે. અમે આ ધંધાને ચાલુ રાખવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તેમ છતા આ બિઝનેસ 30 દિવસ કરતા વધારે સમય સુધી નહીં ચાલી શકે.’ જોકે આ ઑડિયો રેકોર્ડિંગની પ્રામાણિકતાની પુષ્ટિ કરી શકાઈ નથી.એક રિપોર્ટ પ્રમાણે રિલાયંસ કોમ્યુનિકેશનના 37 મિલિયન 3G અને 4G કસ્ટમર્સ જેમાં કંઝ્યુમર બ્રૉડબેન્ડ અને 4G પોસ્ટપેડ ડોંગલ કસ્ટમર્સ પણ સામેલ છે. તે સૌને એન્ટરપ્રાઈઝ બિઝનેસમાં શિફ્ટ કરવામાં આવશે.
2/4
હાલમાં જ ટાટા ટેલિસર્વિસને એરટેલ ખરીદી લીધી છે. અનિલ અંબાણીની રિલાયંસ કોમ્યુનિકેશન પોતાની DTH સર્વિસ પણ બંધ કરશે, કારણકે આવતા મહિને જ કંપનીના લાયસન્સની અવધિ સમાપ્ત થવાની છે. એક પ્રાદેશિક અખબારમાં છપાયેલા વિજ્ઞાપન પ્રમાણે રિલાયંસ કોમ્યનિકેશન પોતાની DTH સર્વિસને 18 નવેમ્બરથી બંધ કરવાની છે. તમને જણાવી દઈએ કે આ સર્વિસ Reliance BIG TVના નામથી પણ જાણીતી છે.
હાલમાં જ ટાટા ટેલિસર્વિસને એરટેલ ખરીદી લીધી છે. અનિલ અંબાણીની રિલાયંસ કોમ્યુનિકેશન પોતાની DTH સર્વિસ પણ બંધ કરશે, કારણકે આવતા મહિને જ કંપનીના લાયસન્સની અવધિ સમાપ્ત થવાની છે. એક પ્રાદેશિક અખબારમાં છપાયેલા વિજ્ઞાપન પ્રમાણે રિલાયંસ કોમ્યનિકેશન પોતાની DTH સર્વિસને 18 નવેમ્બરથી બંધ કરવાની છે. તમને જણાવી દઈએ કે આ સર્વિસ Reliance BIG TVના નામથી પણ જાણીતી છે.
3/4
 રિપોર્ટ્સ પ્રમાણે કંપની મોટાભાગની જીએસએમ સર્વિસ નવેમ્બરના અંત સુધીમાં બંધ કરી દેશે. રિલાયંસ કોમ્યુનિકેશને પોતાના કર્મચારીઓ સાથે એક મેસેજ શેર કર્યો છે જેમાં કહેવાયું છે કે 30 નવેમ્બર એ કંપનીનો આખરી દિવસ હશે. કંપની બંધ થાય તો કદાચ તેઓ બેરોજગાર પણ બની શકે છે.
રિપોર્ટ્સ પ્રમાણે કંપની મોટાભાગની જીએસએમ સર્વિસ નવેમ્બરના અંત સુધીમાં બંધ કરી દેશે. રિલાયંસ કોમ્યુનિકેશને પોતાના કર્મચારીઓ સાથે એક મેસેજ શેર કર્યો છે જેમાં કહેવાયું છે કે 30 નવેમ્બર એ કંપનીનો આખરી દિવસ હશે. કંપની બંધ થાય તો કદાચ તેઓ બેરોજગાર પણ બની શકે છે.
4/4
નવી દિલ્હીઃ બિઝનેસમાં સગો ભાઈ પણ પોતાનો નથી હોતો. આ કહેવત આજે સાચી સાબિત થઈ રહી છે. અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની નવી ટેલીકોમ કંપની રિલાયન્સ જિઓના કારણે એક બાજુ સમગ્ર ટેલીકોમ સેક્ટર જ સંકટમાં છે ત્યારે નાના ભાઈ અનિલ અંબાણીને પોતાનો બિઝનેસ બંધ કરવો પડી રહ્યો છે.
નવી દિલ્હીઃ બિઝનેસમાં સગો ભાઈ પણ પોતાનો નથી હોતો. આ કહેવત આજે સાચી સાબિત થઈ રહી છે. અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની નવી ટેલીકોમ કંપની રિલાયન્સ જિઓના કારણે એક બાજુ સમગ્ર ટેલીકોમ સેક્ટર જ સંકટમાં છે ત્યારે નાના ભાઈ અનિલ અંબાણીને પોતાનો બિઝનેસ બંધ કરવો પડી રહ્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBI FD Scheme: SBI FD સ્કીમમાં મળે છે 7% સુધી વ્યાજ, જાણો 1 લાખ પર કેટલા પૈસા મળે 
SBI FD Scheme: SBI FD સ્કીમમાં મળે છે 7% સુધી વ્યાજ, જાણો 1 લાખ પર કેટલા પૈસા મળે 
8th Pay Commission: ફિટમેંટ ફેક્ટર લાગુ થયા બાદ કેટલું વધશે તમારું પેન્શન? સમજો પૂરી ગણતરી 
8th Pay Commission: ફિટમેંટ ફેક્ટર લાગુ થયા બાદ કેટલું વધશે તમારું પેન્શન? સમજો પૂરી ગણતરી 
અમેરિકા- ઈરાન યુદ્ધની અસર શેરમાર્કેટ ફરી ધડામ, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
અમેરિકા- ઈરાન યુદ્ધની અસર શેરમાર્કેટ ફરી ધડામ, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
ન OTP, ન PIN, ન CVC… તેમ છતાં એફડીમાંથી 5.99 લાખ ગાયબ, જાણો ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો
ન OTP, ન PIN, ન CVC… તેમ છતાં એફડીમાંથી 5.99 લાખ ગાયબ, જાણો ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ
Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
PM Modi in Navsari : ‘નમો કમલમ’ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી
આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી
કિંજલ રબારી કથિત અપહરણ કેસમાં નવો વળાંક: હાઇકોર્ટમાં હાજર થઈને કર્યો મોટો ખુલાસો
કિંજલ રબારી કથિત અપહરણ કેસમાં નવો વળાંક: હાઇકોર્ટમાં હાજર થઈને કર્યો મોટો ખુલાસો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદિજાતિ વિદ્યાર્થીલક્ષી વધુ એક સંવેદનશીલ નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે આધુનિક સુવિધા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદિજાતિ વિદ્યાર્થીલક્ષી વધુ એક સંવેદનશીલ નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે આધુનિક સુવિધા
Embed widget