શોધખોળ કરો

સસ્તી ઓફર આપવા છતાં રિલાયન્સ Jioએ કર્યો તગડો નફો, જાણો વિગતે

1/4
 રિયાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે, Jioના મજબૂત નાણાંકીય પરિણામો Jioના બિઝનેસ મોડેલની મજબૂતાઈ બતાવે છે, અને કંપનીની પોતાના ગ્રાહકો તેમજ બિઝનેસ પાર્ટનર્સને વધુને વધુ આપી શકવાની ક્ષમતાને પણ પ્રદર્શિત કરે છે.
રિયાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે, Jioના મજબૂત નાણાંકીય પરિણામો Jioના બિઝનેસ મોડેલની મજબૂતાઈ બતાવે છે, અને કંપનીની પોતાના ગ્રાહકો તેમજ બિઝનેસ પાર્ટનર્સને વધુને વધુ આપી શકવાની ક્ષમતાને પણ પ્રદર્શિત કરે છે.
2/4
નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઈ નાણાંકીય વર્ષ 2018ના ચોથા ક્વાર્ટરમાં 17 ટકાની વૃદ્ધિ સાથે 9435 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. તેનો મતલબ રિલાયન્સને દરરોજ 105 કરોડ રૂપિયાનો નફો થયો છે. તેમાં જિઓનો પણ મોટો ફાળો છે. ફ્રી વોઈસ કોલિંગ અને સસ્તી ડેટા ઓફર્સ આપવા છતાં કંપનીએ અન્ય ટેલિકોમ કંપનીઓની સામે વધારે કમામી કરી છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઈ નાણાંકીય વર્ષ 2018ના ચોથા ક્વાર્ટરમાં 17 ટકાની વૃદ્ધિ સાથે 9435 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. તેનો મતલબ રિલાયન્સને દરરોજ 105 કરોડ રૂપિયાનો નફો થયો છે. તેમાં જિઓનો પણ મોટો ફાળો છે. ફ્રી વોઈસ કોલિંગ અને સસ્તી ડેટા ઓફર્સ આપવા છતાં કંપનીએ અન્ય ટેલિકોમ કંપનીઓની સામે વધારે કમામી કરી છે.
3/4
 Jioએ જાન્યુઆરી-માર્ચ ક્વાટરમાં 510 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો છે. કંપનીએ આ પહેલાના ક્વાર્ટરમાં પણ 504 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હતો. Jioની આવક પણ 3.60 ટકા વધીને 7120 કરોડ રૂપિયાએ પહોંચી ગઈ છે. હાલના આંકડાં અનુસાર, Jio કસ્ટમર દીઠ 137 રૂપિયાની માસિક કમાણી કરે છે.
Jioએ જાન્યુઆરી-માર્ચ ક્વાટરમાં 510 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો છે. કંપનીએ આ પહેલાના ક્વાર્ટરમાં પણ 504 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હતો. Jioની આવક પણ 3.60 ટકા વધીને 7120 કરોડ રૂપિયાએ પહોંચી ગઈ છે. હાલના આંકડાં અનુસાર, Jio કસ્ટમર દીઠ 137 રૂપિયાની માસિક કમાણી કરે છે.
4/4
 Jioની યૂઝર દીઠ કમાણી અગાઉ 154 રૂપિયા જેટલી હતી, જે પ્લાન્સની કિંમતમાં ઘટાડો કરતાંરૂપિયા 137.10ના સ્તરે પહોંચી છે. જાન્યુ-માર્ચના ગાળામાં Jioની કુલ આવક અઢી ટકા વધીને 2,694 કરોડ રૂપિયા થઈ છે. દુનિયાના સૌથી મોટા ડેટા નેટવર્કમાં સામેલ Jioએ પોતાના કોમર્શિયલ ઓપરેશન્સના પહેલા વર્ષમાં 723 કરોડ રૂપિયનો નફો કર્યો છે.
Jioની યૂઝર દીઠ કમાણી અગાઉ 154 રૂપિયા જેટલી હતી, જે પ્લાન્સની કિંમતમાં ઘટાડો કરતાંરૂપિયા 137.10ના સ્તરે પહોંચી છે. જાન્યુ-માર્ચના ગાળામાં Jioની કુલ આવક અઢી ટકા વધીને 2,694 કરોડ રૂપિયા થઈ છે. દુનિયાના સૌથી મોટા ડેટા નેટવર્કમાં સામેલ Jioએ પોતાના કોમર્શિયલ ઓપરેશન્સના પહેલા વર્ષમાં 723 કરોડ રૂપિયનો નફો કર્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.