શોધખોળ કરો
આવતીકાલથી બદલાઈ જશે SBIનો આ નિયમ, જાણો તમને શું પડશે અસર
1/4

આ મામલે બેંકમના એમડી પીકે ગુપ્તાએ કહ્યું કે, એટીએમમાંથી નાની રકમ ઉપાડવામાં આવે છે. 20 હજાર રૂપિયા મોટાભાગના ગ્રાહકો માટે પૂરતી છે. અમે નાની રકમના ઉપાડ પર થનારા ફ્રોડમાં ઘટાડાને લઈને પણ પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, જે ગ્રાહકોને વધારે રકમ ઉપાડવી હોય તે ઉંચા વેરિયન્ટવાળું કાર્ડ લઈ શકે છે. આવા કાર્ડ એવા ગ્રાહકોને જારી કરવામાં આવે છે જે પોતાના બૈંક ખાતામાં મિનિમમ બેલેન્સથી વધારે રકમ રાખે છે.
2/4

સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર ભાર મૂકી રહી છે તેમ છતાં રોકડની માગમાં ઘટાડો જોવા મળ્યો નથી. કેટલાક અનુમાન અનુસાર માર્કટેમાં નોટબંધી પહેલા જેટલી રોકટ હતી તેના કરતાં પણ વધારે રોકડ ફરી રહી છે. જ્યારે છેલ્લા થોડા વર્ષમાં એવા અનેક કિસ્સા સામે આવ્યા છે જેમાં કાર્ડ ક્લોન કરી છેતરપિંડી કરે છે.
Published at : 30 Oct 2018 02:13 PM (IST)
View More





















