શોધખોળ કરો

SBIએ બચત ખાતાધારકોને આપ્યો મોટો ઝાટકો, વ્યાજ દરમાં કર્યો ઘટાડો

1/4
નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બચત ખાતાધારકોને મોટો ઝાટકો આપ્યો છે. બેંકે બચત ખાતા પરના વ્યાજ દરમાં 0.5 ટકાનો ઘટાડો કર્યો છે. નવા વ્યાજ દર 31 જુલાઈ એટલે કે આજથી લાગુ થઈ જશે. હવે બચત ખાતા પર એક કરોડ રૂપિયા સુધીની રકમ પર 3.5 ટકા જ વ્યાજ મળશે જે પહેલા 4 ટકા હતું. તેનાથી બચત ખાતામાં નાની નાની રકમ જમા કરાવનાર લોકોને ફટકો પડશે.
નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બચત ખાતાધારકોને મોટો ઝાટકો આપ્યો છે. બેંકે બચત ખાતા પરના વ્યાજ દરમાં 0.5 ટકાનો ઘટાડો કર્યો છે. નવા વ્યાજ દર 31 જુલાઈ એટલે કે આજથી લાગુ થઈ જશે. હવે બચત ખાતા પર એક કરોડ રૂપિયા સુધીની રકમ પર 3.5 ટકા જ વ્યાજ મળશે જે પહેલા 4 ટકા હતું. તેનાથી બચત ખાતામાં નાની નાની રકમ જમા કરાવનાર લોકોને ફટકો પડશે.
2/4
બેંકે એક કરોડથી વધારેની રકમ બચત ખાતામાં હશે તો તેના પર પહેલાની જેમ જ વાર્ષિક 4 ટકાના દરે વ્યાજ આપવામાં આવશે. જોકે એક કરોડથી વધારે રકમ રાખનારા લોકોની સંખ્યા ઓછી હોય છે. એવામાં મોટી જનસંખ્યાને 4 ટકાના વ્યાજ દરનો લાભ હવે નહીં મળે.
બેંકે એક કરોડથી વધારેની રકમ બચત ખાતામાં હશે તો તેના પર પહેલાની જેમ જ વાર્ષિક 4 ટકાના દરે વ્યાજ આપવામાં આવશે. જોકે એક કરોડથી વધારે રકમ રાખનારા લોકોની સંખ્યા ઓછી હોય છે. એવામાં મોટી જનસંખ્યાને 4 ટકાના વ્યાજ દરનો લાભ હવે નહીં મળે.
3/4
ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવા માટે એસબીઆઈએ આ પહેલા રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) અને નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એનઈએફટી) ટ્રાન્ઝેક્શન પર લાગતા ચાર્જીસમાં 75 ટકા સુધીનો ઘટાડો કર્યો હતો.
ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવા માટે એસબીઆઈએ આ પહેલા રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) અને નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એનઈએફટી) ટ્રાન્ઝેક્શન પર લાગતા ચાર્જીસમાં 75 ટકા સુધીનો ઘટાડો કર્યો હતો.
4/4
આ પહેલા પણ એસબીઆઈએ એકથી બે વર્ષની ડિપોઝિટના રેટ્સમાં 40 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. હવે એક વર્ષની ડિપોઝિટ પર તમને 6.75 ટકાના દરે વ્યાજ મળશે જે પહેલા 6.9 ટકા હતું.
આ પહેલા પણ એસબીઆઈએ એકથી બે વર્ષની ડિપોઝિટના રેટ્સમાં 40 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. હવે એક વર્ષની ડિપોઝિટ પર તમને 6.75 ટકાના દરે વ્યાજ મળશે જે પહેલા 6.9 ટકા હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત
5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
Embed widget