શોધખોળ કરો

મર્જર બાદ SBI બંધ કરશે સહયોગી બેંકોના 47 ટકા કાર્યાલય, 3 બેંકોની હેડ ઓફિસ પણ થશે ખત્મ

1/5
નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પાંચ સહયોગી બેંકોને મર્જર કર્યા બાદ તેની અંદાજે 47 ટકા બ્રાન્ચ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. પાંચ સહયોગી બેંકોનું મર્જર 1 એપ્રિલથી શરૂ થશે. એસબીઆઈએ આ ઉપરાંત ત્રણ બેંકની હેડ ઓફિસ પણ ખત્મ કરવાનો નિર્ણય કર્યો છે. એસબીઆઈના એમડી દિનેશકુમાર ખારાએ મંગળવારે માહિતી આપી હતી.
નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પાંચ સહયોગી બેંકોને મર્જર કર્યા બાદ તેની અંદાજે 47 ટકા બ્રાન્ચ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. પાંચ સહયોગી બેંકોનું મર્જર 1 એપ્રિલથી શરૂ થશે. એસબીઆઈએ આ ઉપરાંત ત્રણ બેંકની હેડ ઓફિસ પણ ખત્મ કરવાનો નિર્ણય કર્યો છે. એસબીઆઈના એમડી દિનેશકુમાર ખારાએ મંગળવારે માહિતી આપી હતી.
2/5
 તેમણે કહ્યું કે સહયોગી બેંકોની પાંચ હેડ ઓફિસમાંથી માત્ર બે રહેશે. બાકી ત્રણ બેંકોની હેડ ઓફિસ, 27 ઝોનલ ઓફિસ, 81 રિજનલ ઓફિસ અને 11 નેટવર્ક ઓફિસને બંધ કરાશે. તેની પ્રક્રિયા 24 એપ્રિલથી શરૂ થશે. એસબીઆઈમાં સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા અને સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદનું મર્જર થશે. તે ઉપરાંત ભારતીય મહિલા બેંકનું પણ એસબીઆઈમાં વિલીનીકરણ થશે. કેન્દ્રીય કેબિનેટમાં ગત અઠવાડિયે તેને લીલી ઝંડી આપવામાં આવી હતી.
તેમણે કહ્યું કે સહયોગી બેંકોની પાંચ હેડ ઓફિસમાંથી માત્ર બે રહેશે. બાકી ત્રણ બેંકોની હેડ ઓફિસ, 27 ઝોનલ ઓફિસ, 81 રિજનલ ઓફિસ અને 11 નેટવર્ક ઓફિસને બંધ કરાશે. તેની પ્રક્રિયા 24 એપ્રિલથી શરૂ થશે. એસબીઆઈમાં સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા અને સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદનું મર્જર થશે. તે ઉપરાંત ભારતીય મહિલા બેંકનું પણ એસબીઆઈમાં વિલીનીકરણ થશે. કેન્દ્રીય કેબિનેટમાં ગત અઠવાડિયે તેને લીલી ઝંડી આપવામાં આવી હતી.
3/5
 હાલમાં એસબીઆઈની દેશભરમાં 550 સહયોગી બેંકોની 259 ઓફિસ છે. મર્જર પછી નિયંત્રણ ઓફિસની સંખ્યા 687 કરવાનું લક્ષ્ય છે. આથી 122 ઓફિસ બંધ થશે. ખારાએ જણાવ્યા અનુસાર એક ક્ષેત્રમાં બે-બે ઓફિસને ખતમ કરવા અને કંટ્રોલિંગ સ્ટ્રક્ચરમાં પુનરાવર્તન રોકવા પગલું લેવાયું છે.
હાલમાં એસબીઆઈની દેશભરમાં 550 સહયોગી બેંકોની 259 ઓફિસ છે. મર્જર પછી નિયંત્રણ ઓફિસની સંખ્યા 687 કરવાનું લક્ષ્ય છે. આથી 122 ઓફિસ બંધ થશે. ખારાએ જણાવ્યા અનુસાર એક ક્ષેત્રમાં બે-બે ઓફિસને ખતમ કરવા અને કંટ્રોલિંગ સ્ટ્રક્ચરમાં પુનરાવર્તન રોકવા પગલું લેવાયું છે.
4/5
 ઓફિસો બંધ કરવાના નિર્ણયથી 1107 કર્મચારીને અસર પડવાની શક્યતા છે. મોટાભાગના કસ્ટમર ઈન્ટરફેસ ઓપરેશનમાં લગાવી દેવાશે. દરેક રિજનલ ઓફિસમાં 5-7 લોકો અને દરેક ઝોનલ ઓફિસમાં 20નો સ્ટાફ છે. એક રિજનલ ઓફિસ 30-40 બેંક શાખાને નિયંત્રિત કરે છે જ્યારે 4-5 રિજનલ ઓફિસનું નિયંત્રણ એક ઝોનલ ઓફિસ કરે છે.
ઓફિસો બંધ કરવાના નિર્ણયથી 1107 કર્મચારીને અસર પડવાની શક્યતા છે. મોટાભાગના કસ્ટમર ઈન્ટરફેસ ઓપરેશનમાં લગાવી દેવાશે. દરેક રિજનલ ઓફિસમાં 5-7 લોકો અને દરેક ઝોનલ ઓફિસમાં 20નો સ્ટાફ છે. એક રિજનલ ઓફિસ 30-40 બેંક શાખાને નિયંત્રિત કરે છે જ્યારે 4-5 રિજનલ ઓફિસનું નિયંત્રણ એક ઝોનલ ઓફિસ કરે છે.
5/5
હાલમાં અંદાજે 30.72 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે એસબીઆઈ દેશની સૌથી મોટી બેંક છે. ડિસેમ્બર 2015માં તેને વૈશ્વિક રેન્કિંગમાં 64મુ સ્થાન મળ્યું હતું. મર્જર પછી તેની સંપત્તિ લગભગ 40 લાખ કરોડ રૂપિયા થશે અને દુનિયાની ટોપ-50 બેંકમાં આવશે. મર્જર પછી એસબીઆઈ દુનિયાની 45મી સૌથી મોટી બેંક બનશે.
હાલમાં અંદાજે 30.72 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે એસબીઆઈ દેશની સૌથી મોટી બેંક છે. ડિસેમ્બર 2015માં તેને વૈશ્વિક રેન્કિંગમાં 64મુ સ્થાન મળ્યું હતું. મર્જર પછી તેની સંપત્તિ લગભગ 40 લાખ કરોડ રૂપિયા થશે અને દુનિયાની ટોપ-50 બેંકમાં આવશે. મર્જર પછી એસબીઆઈ દુનિયાની 45મી સૌથી મોટી બેંક બનશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત
નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
રોજ માત્ર ₹100 બચાવીને બની શકો છો લખપતિ, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપે છે જબરદસ્ત ફાયદા
રોજ માત્ર ₹100 બચાવીને બની શકો છો લખપતિ, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપે છે જબરદસ્ત ફાયદા
FD અને RD માંથી કોણ છે અસલી 'મની પાર્ટનર'? જાણો શેમાં મળશે વધુ ફાયદો
FD અને RD માંથી કોણ છે અસલી 'મની પાર્ટનર'? જાણો શેમાં મળશે વધુ ફાયદો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર, જાણો હવામાન અપડેટ્સ
આજનું હવામાન 19 જુલાઈ: આજે 15 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 70 ની સ્પીડે ફૂંકાશે પવન
આજનું હવામાન 19 જુલાઈ: આજે 15 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 70 ની સ્પીડે ફૂંકાશે પવન
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
Gujarat Rain Updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસ્યો વરસાદ,જાણો અપડેટ્સ
Gujarat Rain Updates:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસ્યો વરસાદ,જાણો અપડેટ્સ
Embed widget