શોધખોળ કરો
SBIએ આપી નવા વર્ષની ભેટ, વ્યાજ દરમાં કર્યો ઘટાડો, જાણો કેટલો થશે ફાયદો
1/5

નવી દિલ્હીઃ નવા વર્ષના અવસર પર દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એટલે કે એસબીઆઈએ પોતાના ગ્રાહતોને મોટી ભેટ આપી છે. એસબીઆઈએ ગ્રાહકોને રાહત આપત બેસ રેટ આધારિત વ્યાજ દરમાં 0.3 ટકાનો ઘટાડો કર્યો છે. આ નવા દર 1 જાન્યુઆરી 2018થી લાગુ થઈ ગયા છે. એસબીઆઈએ હાલના ગ્રાહકો માટે બેસ રેટ આધારિત વ્યાજ દર 8.95 ટકાથી ઘટાડીને 8.65 ટકા કર્યા છે.
2/5

એટલું જ નહીં, બેંકે બેન્ચમાર્ક પ્રાઈમ લેન્ડિંગ રેટ એટલે કે બીપીએલઆર આધારિત લોનના વ્યાજ રમાં પણ ઘટાડો કર્યો છે. બેંકે બેન્ચમાર્ક પ્રાઈમ લેન્ડિંગ રેટ એટલે કે બીપીએલઆર 13.70 ટકાથી ઘટાડીને 13.40 ટકા કર્યા છે. એસબીઆઈના આ નિર્ણયથી અંદાજે 80 લાખ ગ્રાહકોને ફાયદો થશે.
Published at : 02 Jan 2018 07:39 AM (IST)
Tags :
SbiView More























