શોધખોળ કરો

શક્તિકાંત દાસ બન્યા RBIના નવા ગવર્નર, નોટબંધીના હતા પક્ષમાં

1/3
કેન્દ્રીય આર્થિક મામલાના સચિવ તરીકેના કાર્યકળ દરમિયાન શક્તિકાંત દાસને ભારતના સૌથી શક્તિશાળી લોકો પૈકીના એક માનવામાં આવતા હતા. તાજેતરમાં જ તેઓ પીએમ મોદી સાથે જી-20 સમિટમાં ભાગ લેવા આર્જેન્ટીના ગયા હતા. નોટબંધી બાદ તેઓ સતત મોદી સરકારની તરફેણ કરતા હતા.
કેન્દ્રીય આર્થિક મામલાના સચિવ તરીકેના કાર્યકળ દરમિયાન શક્તિકાંત દાસને ભારતના સૌથી શક્તિશાળી લોકો પૈકીના એક માનવામાં આવતા હતા. તાજેતરમાં જ તેઓ પીએમ મોદી સાથે જી-20 સમિટમાં ભાગ લેવા આર્જેન્ટીના ગયા હતા. નોટબંધી બાદ તેઓ સતત મોદી સરકારની તરફેણ કરતા હતા.
2/3
26 ફેબ્રુઆરી, 1957ના રોજ જન્મેલા 61 વર્ષીય શક્તિકાંત દાસ તમિલનાડુ કેડરના 1980 બેચના આઈપીએસ છે. તેમણે આ પહેલા તમિલનાડુ સરકાર અને કેન્દ્ર સરકાર સાથે કામ કર્યું છે. તેમણે ભારતના આર્થિક મામલાના સચિવ, રેવન્યૂ સચિવ અને ફર્ટિલાઇઝર સચિવ તરીકે પણ કામ કર્યું છે.
26 ફેબ્રુઆરી, 1957ના રોજ જન્મેલા 61 વર્ષીય શક્તિકાંત દાસ તમિલનાડુ કેડરના 1980 બેચના આઈપીએસ છે. તેમણે આ પહેલા તમિલનાડુ સરકાર અને કેન્દ્ર સરકાર સાથે કામ કર્યું છે. તેમણે ભારતના આર્થિક મામલાના સચિવ, રેવન્યૂ સચિવ અને ફર્ટિલાઇઝર સચિવ તરીકે પણ કામ કર્યું છે.
3/3
નવી દિલ્હીઃ આરબીઆઈના ગવર્નર પદેથી રઘુરામ રાજને સોમવારે રાજીનામું આપ્યા બાદ આજે નવા ગવર્નરની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ નાણા સચિવ અને હાલમાં નાણા આયોગના સભ્ય શક્તિકાંત દાસની નવા ગવર્નર તરીકે વરણી કરવામાં આવી છે. નોટબંધીનો ફેંસલો લેવામાં પણ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. આ ફેંસલાનો ડ્રાફ્ટ બનાવનારામાં દાસ પણ સામેલ હતા.
નવી દિલ્હીઃ આરબીઆઈના ગવર્નર પદેથી રઘુરામ રાજને સોમવારે રાજીનામું આપ્યા બાદ આજે નવા ગવર્નરની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ નાણા સચિવ અને હાલમાં નાણા આયોગના સભ્ય શક્તિકાંત દાસની નવા ગવર્નર તરીકે વરણી કરવામાં આવી છે. નોટબંધીનો ફેંસલો લેવામાં પણ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. આ ફેંસલાનો ડ્રાફ્ટ બનાવનારામાં દાસ પણ સામેલ હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
આ દેશમાં ભારતના માત્ર 53,000 રૂપિયા બની જાય છે 1 કરોડ, જાણો દૂધ અને પેટ્રોલના ભાવ
આ દેશમાં ભારતના માત્ર 53,000 રૂપિયા બની જાય છે 1 કરોડ, જાણો દૂધ અને પેટ્રોલના ભાવ
શેર બજારમાં શાનદાર તેજી! સેન્સેક્સમાં 521 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24,430 પર, આ શેર બન્યા રોકેટ 
શેર બજારમાં શાનદાર તેજી! સેન્સેક્સમાં 521 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24,430 પર, આ શેર બન્યા રોકેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
Embed widget