શોધખોળ કરો
શક્તિકાંત દાસ બન્યા RBIના નવા ગવર્નર, નોટબંધીના હતા પક્ષમાં
1/3

કેન્દ્રીય આર્થિક મામલાના સચિવ તરીકેના કાર્યકળ દરમિયાન શક્તિકાંત દાસને ભારતના સૌથી શક્તિશાળી લોકો પૈકીના એક માનવામાં આવતા હતા. તાજેતરમાં જ તેઓ પીએમ મોદી સાથે જી-20 સમિટમાં ભાગ લેવા આર્જેન્ટીના ગયા હતા. નોટબંધી બાદ તેઓ સતત મોદી સરકારની તરફેણ કરતા હતા.
2/3

26 ફેબ્રુઆરી, 1957ના રોજ જન્મેલા 61 વર્ષીય શક્તિકાંત દાસ તમિલનાડુ કેડરના 1980 બેચના આઈપીએસ છે. તેમણે આ પહેલા તમિલનાડુ સરકાર અને કેન્દ્ર સરકાર સાથે કામ કર્યું છે. તેમણે ભારતના આર્થિક મામલાના સચિવ, રેવન્યૂ સચિવ અને ફર્ટિલાઇઝર સચિવ તરીકે પણ કામ કર્યું છે.
Published at : 11 Dec 2018 07:13 PM (IST)
View More





















