શોધખોળ કરો
આજથી વેટિંગ ટિકિટવાળા પેસેન્જરને પણ મળશે કન્ફર્મ સીટ, જાણો સરકારની નવી સ્કીમ વિશે...
1/6

વિકલ્પ સ્કીમને લાગુ કરવાથી રેલવેને સૌથી વધુ ફાયદો થશે. આ સ્કીમ લાગુ થવાથી રેલવેને ટિકિટ રિફન્ડ ઓછું કરવું પડશે, જે સીધી રીતે રેલવે માટે ફાયદાકારક સાબિત થશે. રેલવે ભવનના સૂત્રોએ જણાવ્યું છે કે રેલવેને દર વર્ષે લગભગ 7500 કરોડ રૂપિયાનું જે રિફન્ડ આપવું પડતું હતું, તે આપવું પડશે નહિ. જે પૈકીના 3500 કરોડ રૂપિયા માત્ર વેટિંગ ટિકિટ કેન્સલ કરાવવાના કારણે આપવા પડે છે.
2/6

રેલવેની વિકલ્પ સ્કીમ નિયમ અંતર્ગત રાજધાનીની વેટિંગ ટિકિટ લેનારને મેલ અને એકપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરવા પર રિફન્ડ મળશે નહિ. આ જ રીતે મેલ અને એકપ્રેસ ટ્રેનની વેટિંગ ટિકિટ લેનારા પેસેન્જર પાસેથી રાજધાનીમાં મુસાફરી કરવા પર વધારાનો ચાર્જ પણ વસુલવામાં આવશે.
Published at : 01 Apr 2017 08:35 AM (IST)
View More























