શોધખોળ કરો

4 વર્ષની અંડરગ્રેજ્યુએટ ડિગ્રી પછી વિદ્યાર્થીઓ સીધા જ કરી શકશે PhD, યુજીસીએ કરી મોટી જાહેરાત

યુજીસીના અધ્યક્ષ જગદેશ કુમારે જણાવ્યું હતું કે 4-વર્ષની અંડરગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ હવે સીધા જ પીએચડી કરી શકે છે જો તેમની પાસે 75% કુલ ગુણ અથવા સમકક્ષ ગ્રેડ હોય.

4-વર્ષની અંડરગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ હવે સીધા જ પીએચડી કરી શકે છે જો તેમની પાસે 75% કુલ ગુણ અથવા સમકક્ષ ગ્રેડ હોય. રવિવારે UGCના ચેરમેન જગદીશ કુમારે UGCના નિયમોમાં મોટા ફેરફારો કરતા આની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે 4 વર્ષની અંડરગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ હવે સીધા જ નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET)માં બેસી શકશે. યુજીસીના વડાએ કહ્યું કે 4 વર્ષની અંડરગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ તેમના અંડરગ્રેજ્યુએટ કોર્સના કોઈપણ વિષયમાં પીએચડી કરી શકે છે.

UGC: તેમણે કહ્યું કે યુજીસીના નિર્ણય મુજબ, એસસી, એસટી, ઓબીસી (નોન-ક્રીમી લેયર), વિકલાંગ, આર્થિક રીતે નબળા વિભાગ અને અન્ય કેટેગરીના ઉમેદવારો માટે પાંચ ટકા માર્કસ અથવા તેના સમકક્ષ ગ્રેડની છૂટ આપવામાં આવી શકે છે.

અત્યાર સુધી પીએચડી પ્રોગ્રામમાં જોડાવા માટે માસ્ટર ડિગ્રી ફરજિયાત હતી, પરંતુ હવે ચાર વર્ષના અથવા આઠ સેમેસ્ટરના સ્નાતક ડિગ્રી પ્રોગ્રામ પછી ઓછામાં ઓછા 75% માર્ક્સ અથવા તેના સમકક્ષ ગ્રેડ પછી, ઉમેદવારો ડોક્ટરલ પ્રોગ્રામમાં જોડાવા માટે પાત્ર બનશે. આ ઉપરાંત સ્નાતકની ડિગ્રીના ચાર વર્ષ પછી એક વર્ષ કે બે સેમેસ્ટર માસ્ટર ડિગ્રી પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ પણ પીએચડી કરી શકશે.

યુજીસીએ પ્રવેશ પરીક્ષાઓ માટેના નિયમોનો વ્યાપ પણ વિસ્તાર્યો છે જેના દ્વારા વિદ્યાર્થીઓ પીએચડીમાં પ્રવેશ લઈ શકે છે. હવે, HEI એવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકે છે કે જેઓ UGC-NET અથવા UGC અથવા CSIR NET અથવા GATE અથવા CEED અને સમાન રાષ્ટ્રીય સ્તરની કસોટીઓમાં ફેલોશિપ અથવા શિષ્યવૃત્તિ માટે લાયક ઠરે છે.

HEI દ્વારા આયોજિત ઇન્ટરવ્યુ અથવા પ્રવેશ કસોટીના આધારે, પ્રવેશ કસોટીને 70% વેઇટેજ આપવામાં આવે છે અને ઇન્ટરવ્યુ અથવા મૌખિક કસોટીમાં પ્રદર્શનને 30% વેઇટેજ આપવામાં આવે છે.

આ પહેલા યુજીસીએ પીએચડી પ્રોગ્રામ્સમાં મોટો સુધારો કર્યો છે અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને થીસીસ સબમિટ કરતા પહેલા રિસર્ચ પેપરનું ફરજિયાત પ્રકાશન બંધ કરી દીધું છે. કમિશને એક અભ્યાસમાં ટોચના ક્રમાંકિત કેન્દ્રોના 2,573 સંશોધન વિદ્વાનોને સામેલ કર્યા છે.

કલકત્તા યુનિવર્સિટી (CU) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) એ શોધી કાઢ્યું હતું કે ફરજિયાત પ્રકાશનથી CUના 75% સબમિશનમાં મદદ મળી નથી. બીજી તરફ, IITમાં સંશોધનના કિસ્સામાં અન્ય હકીકતો બહાર આવી છે, જ્યાં મોટાભાગના સંશોધન પેપર પ્રકાશિત થાય છે.

યુજીસીએ કહ્યું કે નિયમોમાં વધુ એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત સ્નાતક વિદ્યાર્થીઓને ચાર વર્ષની ડિગ્રી પછી પીએચડી પ્રોગ્રામમાં જોડાવા માટે મંજૂરી આપવામાં આવી છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
Embed widget