શોધખોળ કરો

4 વર્ષની અંડરગ્રેજ્યુએટ ડિગ્રી પછી વિદ્યાર્થીઓ સીધા જ કરી શકશે PhD, યુજીસીએ કરી મોટી જાહેરાત

યુજીસીના અધ્યક્ષ જગદેશ કુમારે જણાવ્યું હતું કે 4-વર્ષની અંડરગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ હવે સીધા જ પીએચડી કરી શકે છે જો તેમની પાસે 75% કુલ ગુણ અથવા સમકક્ષ ગ્રેડ હોય.

4-વર્ષની અંડરગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ હવે સીધા જ પીએચડી કરી શકે છે જો તેમની પાસે 75% કુલ ગુણ અથવા સમકક્ષ ગ્રેડ હોય. રવિવારે UGCના ચેરમેન જગદીશ કુમારે UGCના નિયમોમાં મોટા ફેરફારો કરતા આની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે 4 વર્ષની અંડરગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ હવે સીધા જ નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET)માં બેસી શકશે. યુજીસીના વડાએ કહ્યું કે 4 વર્ષની અંડરગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ તેમના અંડરગ્રેજ્યુએટ કોર્સના કોઈપણ વિષયમાં પીએચડી કરી શકે છે.

UGC: તેમણે કહ્યું કે યુજીસીના નિર્ણય મુજબ, એસસી, એસટી, ઓબીસી (નોન-ક્રીમી લેયર), વિકલાંગ, આર્થિક રીતે નબળા વિભાગ અને અન્ય કેટેગરીના ઉમેદવારો માટે પાંચ ટકા માર્કસ અથવા તેના સમકક્ષ ગ્રેડની છૂટ આપવામાં આવી શકે છે.

અત્યાર સુધી પીએચડી પ્રોગ્રામમાં જોડાવા માટે માસ્ટર ડિગ્રી ફરજિયાત હતી, પરંતુ હવે ચાર વર્ષના અથવા આઠ સેમેસ્ટરના સ્નાતક ડિગ્રી પ્રોગ્રામ પછી ઓછામાં ઓછા 75% માર્ક્સ અથવા તેના સમકક્ષ ગ્રેડ પછી, ઉમેદવારો ડોક્ટરલ પ્રોગ્રામમાં જોડાવા માટે પાત્ર બનશે. આ ઉપરાંત સ્નાતકની ડિગ્રીના ચાર વર્ષ પછી એક વર્ષ કે બે સેમેસ્ટર માસ્ટર ડિગ્રી પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ પણ પીએચડી કરી શકશે.

યુજીસીએ પ્રવેશ પરીક્ષાઓ માટેના નિયમોનો વ્યાપ પણ વિસ્તાર્યો છે જેના દ્વારા વિદ્યાર્થીઓ પીએચડીમાં પ્રવેશ લઈ શકે છે. હવે, HEI એવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકે છે કે જેઓ UGC-NET અથવા UGC અથવા CSIR NET અથવા GATE અથવા CEED અને સમાન રાષ્ટ્રીય સ્તરની કસોટીઓમાં ફેલોશિપ અથવા શિષ્યવૃત્તિ માટે લાયક ઠરે છે.

HEI દ્વારા આયોજિત ઇન્ટરવ્યુ અથવા પ્રવેશ કસોટીના આધારે, પ્રવેશ કસોટીને 70% વેઇટેજ આપવામાં આવે છે અને ઇન્ટરવ્યુ અથવા મૌખિક કસોટીમાં પ્રદર્શનને 30% વેઇટેજ આપવામાં આવે છે.

આ પહેલા યુજીસીએ પીએચડી પ્રોગ્રામ્સમાં મોટો સુધારો કર્યો છે અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને થીસીસ સબમિટ કરતા પહેલા રિસર્ચ પેપરનું ફરજિયાત પ્રકાશન બંધ કરી દીધું છે. કમિશને એક અભ્યાસમાં ટોચના ક્રમાંકિત કેન્દ્રોના 2,573 સંશોધન વિદ્વાનોને સામેલ કર્યા છે.

કલકત્તા યુનિવર્સિટી (CU) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) એ શોધી કાઢ્યું હતું કે ફરજિયાત પ્રકાશનથી CUના 75% સબમિશનમાં મદદ મળી નથી. બીજી તરફ, IITમાં સંશોધનના કિસ્સામાં અન્ય હકીકતો બહાર આવી છે, જ્યાં મોટાભાગના સંશોધન પેપર પ્રકાશિત થાય છે.

યુજીસીએ કહ્યું કે નિયમોમાં વધુ એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત સ્નાતક વિદ્યાર્થીઓને ચાર વર્ષની ડિગ્રી પછી પીએચડી પ્રોગ્રામમાં જોડાવા માટે મંજૂરી આપવામાં આવી છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન
શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ભારતમાં ડિગ્રીની બોલબાલા પણ નોકરીના ફાંફાં: સ્નાતક બેરોજગારી દર 22.7% પર પહોંચ્યો
ભારતમાં ડિગ્રીની બોલબાલા પણ નોકરીના ફાંફાં: સ્નાતક બેરોજગારી દર 22.7% પર પહોંચ્યો
Success Story: માતા-પુત્રનો કમાલ, ખાવાની ટિકરી વેચીને ઉભો કરી દીધો 15 કરોડનો બિઝનેસ
Success Story: માતા-પુત્રનો કમાલ, ખાવાની ટિકરી વેચીને ઉભો કરી દીધો 15 કરોડનો બિઝનેસ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget