શોધખોળ કરો

DGCA Recruitment 2021 : DGCAમાં નીકળી કન્સલ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી

DGCA માં કન્સલ્ટન્ટના પદ પર ભરતી થયા પછી, ઉમેદવારોને દર મહિને 75000 રૂપિયાનો માસિક પગાર મળશે.

DGCA Recruitment 2021 : ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ કન્સલ્ટન્ટ્સ (એરવર્થિનેસ) ની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે કન્સલ્ટન્ટની જગ્યાઓ પર ભરતી એક વર્ષ માટે થશે. આ માટે ઉમેદવારોની ઉંમર મહત્તમ 65 વર્ષ હોવી જોઈએ. સૂચના અનુસાર, કન્સલ્ટન્ટ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 ડિસેમ્બર છે. આ માટે અરજી ઓફલાઈન કરવાની રહેશે. ઉમેદવારોએ અરજી ફોર્મ ભરીને DGCA ના ભરતી વિભાગના સરનામે મોકલવાનું રહેશે. ડિરેક્ટોરેટ ઑફ એરવર્થિનેસમાંથી નિવૃત્ત થયેલા ડેપ્યુટી ડિરેક્ટરના રેન્કથી નીચેના કર્મચારીઓ પણ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.

DGCA કન્સલ્ટન્ટની ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત

ભૌતિકશાસ્ત્ર અથવા ગણિતમાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. એરોનોટિકલ અથવા મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી પણ અરજી કરી શકે છે. એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરનું માન્ય લાઇસન્સ પણ હોવું આવશ્યક છે. એરોનોટિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી ધરાવતા ઉમેદવારોને એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર્સ લાયસન્સની જરૂર રહેશે નહીં. આ સિવાય ઉમેદવારો પાસે એરક્રાફ્ટ મેન્ટેનન્સનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે.

કન્સલ્ટન્ટની પોસ્ટ માટે પગાર

DGCA માં કન્સલ્ટન્ટના પદ પર ભરતી થયા પછી, ઉમેદવારોને દર મહિને 75000 રૂપિયાનો માસિક પગાર મળશે. નિવૃત્ત કર્મચારીઓનો પગાર નિવૃત્તિ સમયે મળતા મૂળ પગાર પ્રમાણે ઉમેરવામાં આવશે.

Sarkari Naukri: આવકવેરા વિભાગમાં આ જગ્યાઓ પર નીકળી ભરતી, ધોરણ-10 પાસ પણ કરી શકે છે અરજી

North Central Railway, Recruitment 2021: નોર્થ સેન્ટ્રલ રેલ્વેમાં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ નીકળી ભરતી, અરજી માટે એક સપ્તાહથી પણ ઓછો સમય

ONGC Recruitment: ONGCમાં HR અને પબ્લિક રિલેશન ઓફિસરની જગ્યાઓ માટે ભરતી બહાર પડી, આજે જ કરો અરજી

Bank of Baroda: બેંક ઓફ બરોડામાં નીકળી અનેક પદો માટે ભરતી, 28 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Bridge Collapses Live: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આઠ લોકોના મોત, સાત વાહનો નદીમાં પડ્યા
Gujarat Bridge Collapses Live: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આઠ લોકોના મોત, સાત વાહનો નદીમાં પડ્યા
નોકરીયાતો માટે આવ્યા સારા સમાચાર, PF ખાતામાં આવ્યા વ્યાજના રૂપિયા, આ રીતે કરો ચેક
નોકરીયાતો માટે આવ્યા સારા સમાચાર, PF ખાતામાં આવ્યા વ્યાજના રૂપિયા, આ રીતે કરો ચેક
2008-2017માં જન્મેલા 1.5 કરોડ લોકોને થશે પેટનું કેન્સર, IARCની ચેતવણી
2008-2017માં જન્મેલા 1.5 કરોડ લોકોને થશે પેટનું કેન્સર, IARCની ચેતવણી
Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
Advertisement

વિડિઓઝ

Surat Murder Case: જ્વેલર્સ મર્ડર કેસમાં નીકળી અંતિમ યાત્રા, સમગ્ર સચિન વિસ્તાર ચઢ્યો હિબકે
Rushikesh Patel On Bridge Incident: દુર્ઘટનાને લઈને આરોગ્ય મંત્રીનું સૌથી મોટું નિવેદન
Amit Chavda On Bridge Collapse: ‘સરકારી તંત્રની ગંભીર બેદરકારીના કારણે લોકોના જીવ ગયા..’
Hun To Bolish : હું તો બોલીશ : ક્રાઈમ કેપિટલ સુરત?
Hun To Bolish : હું તો બોલીશ : ડિગ્રી છે નોકરી ક્યાં?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Bridge Collapses Live: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આઠ લોકોના મોત, સાત વાહનો નદીમાં પડ્યા
Gujarat Bridge Collapses Live: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આઠ લોકોના મોત, સાત વાહનો નદીમાં પડ્યા
નોકરીયાતો માટે આવ્યા સારા સમાચાર, PF ખાતામાં આવ્યા વ્યાજના રૂપિયા, આ રીતે કરો ચેક
નોકરીયાતો માટે આવ્યા સારા સમાચાર, PF ખાતામાં આવ્યા વ્યાજના રૂપિયા, આ રીતે કરો ચેક
2008-2017માં જન્મેલા 1.5 કરોડ લોકોને થશે પેટનું કેન્સર, IARCની ચેતવણી
2008-2017માં જન્મેલા 1.5 કરોડ લોકોને થશે પેટનું કેન્સર, IARCની ચેતવણી
Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
રાજ્યમાં બ્રિજ તૂટવાનો ઈતિહાસ છે ‘જર્જરિત’, પ્રશાસનની ‘બેદરકારી’થી ધડામ થયા આટલા પુલ
રાજ્યમાં બ્રિજ તૂટવાનો ઈતિહાસ છે ‘જર્જરિત’, પ્રશાસનની ‘બેદરકારી’થી ધડામ થયા આટલા પુલ
પતંજલિના આયુર્વેદિક ઉપચારો અને ઉત્પાદનોની કેટલી થઇ અસર? શું કહે છે લોકો, જાણો
પતંજલિના આયુર્વેદિક ઉપચારો અને ઉત્પાદનોની કેટલી થઇ અસર? શું કહે છે લોકો, જાણો
જૂનિયર વિદ્યાર્થીઓને વોટ્સએપ પર પરેશાન કરશો તો માનવામાં આવશે રેગિંગ, UGCએ જાહેર કર્યા નિર્દેશ
જૂનિયર વિદ્યાર્થીઓને વોટ્સએપ પર પરેશાન કરશો તો માનવામાં આવશે રેગિંગ, UGCએ જાહેર કર્યા નિર્દેશ
PM નરેન્દ્ર મોદીને મળ્યું બ્રાઝિલનું સર્વોચ્ચ સન્માન, 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ'થી કરાયા સન્માનિત
PM નરેન્દ્ર મોદીને મળ્યું બ્રાઝિલનું સર્વોચ્ચ સન્માન, 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ'થી કરાયા સન્માનિત
Embed widget