શોધખોળ કરો

IIM Ahmedabad: IIM અમદાવાદ બોર્ડના નવા અધ્યક્ષ તરીકે આ દિગ્ગજ ઉદ્યોગપતિની કરાઈ નિમણૂક, જાણો વિગત

Educational News: 1961માં સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી તેઓ આઈઆઈએમએના 14મા અધ્યક્ષ છે.

Educational News: IIM અમદાવાદ બોર્ડના નવા અધ્યક્ષ તરીકે પંકજ આર પટેલની નિમણૂક કરવામાં આવી છે. પટેલ કુમાર મંગલમ બિરલાનું સ્થાન લેશે, જેમણે મંગળવારે તેમનો ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. 1961માં સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી તેઓ આઈઆઈએમએના 14મા અધ્યક્ષ છે.

UK જવા ઈચ્છુક ભારતીયો માટે આનંદના સમાચાર, મોદી-સુનકની મુલાકાત લાવી રંગ

બ્રિટનમાં કામ કરવા ઈચ્છુક ભારતીયો માટે રાહતના સમાચાર છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે વ્યવસાય અને નોંકરી કરવા ઈચ્છુક ભારતીય યુવાઓ માટે વીઝા આપવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. 10 ડાઉનિંગ સ્ટ્રીટ અનુંસાર આ યોજના 18-30 વર્ષના શિક્ષિત ભારતીય નાગરિકોને એક વ્યવસાયિક અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનમાં ભાગ લેવાની તક પુરી પાડશે. 

બ્રિટના વડાપ્રધાન ઋષિ સુનકે વ્યવસાય અને નોંકરી કરવા ઈચ્છુક ભારતીય યુવાઓ માટે દર વર્ષે 3000 વીઝા આપવાના પ્રસ્તાવને મંજુરી આપી છે. બ્રિટનના વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે, ભારત આ પ્રકારની યોજનાનો લાભ મેળવનાર પહેલોવીઝા-રાષ્ટ્રીય દેશ છે, જે યૂકે-ઈન્ડિયા માઈગ્રેશન અને મોબિલિટી પાર્ટનરશિપની તાકાત દર્શાવે છે.   

મોદી-સુનક મુલાકાતના કલાકો બાદ જ જાહેરાત

ઈન્ડોનેશિયાના બાલીમાં આયોજીત G-20 શિખર સમ્મેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના યૂકે સમર્થક ઋષિ સુનક વચ્ચે યોજાયેલી એક સંક્ષિપ્ત બેઠકના કેટલાક કલાક બાદ જ આ જાહેરાત કરવામાં આવી હતી. સુનકે ગયા મહિને કાર્યભર સંભાળ્યા બાદ વડપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની આ પહેલી મુલાકાત છે. બંને નેતાઓ વચ્ચે થયેલી આ મુલાકાતની એક તસવીર શેર કરતા ટ્વિટમાં કહેવામાં આવ્યું હતું કે, બાલીમાં G-20 શિખર સમ્મેલનના પેહલા જ દિવસે વાતચીત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક. 

ઋષિ સુનકે શું કહ્યું?

બ્રિટનના પીએમ ઋષિ સુનકે એક નિવેદનમાં જણાવ્યું  હતું કે,હિંદ-પ્રશાંત અમારી સુરક્ષા અબે સમૃદ્ધિ માટે સતત મહત્વપૂર્ણ બનતો જઈ રહ્યો છે. તે ગતિશીલ અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓથી સભર છે. આગામી દાયકામાં આ વિસ્તારમાં  શું ઘટશે તેનાથી પરિભાષિત કરવામાં આવશે.  સુનકે આગળ ઉમેર્યું હતું કે, તેઓ ભારત સાથે યુકેના મજબુત સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોના અવિશ્વસનિય મૂલ્યને પ્રાત્યક્ષરૂપે ઓળખે છે. તેમને આનંદ છે કે, ભારતના હજી પણ અનેક પ્રતિભાશાળી યુવાઓને યુકેમાં&  જીવનનો એ અનુંભવ કરવાની તક મળશે જે અમારી અર્થવ્યવસ્થાઓ અને સમાજને સમૃદ્ધબનાવવામાં મદદરૂપ સાબિત થશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણયDinesh Bamaniya | ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને દિનેશ બાંભણિયા સહિત પાંચ લોકોની રજૂઆતAmbalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
પિતા અને ભાઈ બન્યા હેવાન, 8 મહિના સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાની વ્યથા સાંભળી પોલીસ રહી ગઈ સ્તબ્ધ
પિતા અને ભાઈ બન્યા હેવાન, 8 મહિના સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાની વ્યથા સાંભળી પોલીસ રહી ગઈ સ્તબ્ધ
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
Embed widget