શોધખોળ કરો

વિપક્ષી પાર્ટીઓને ECએ આપ્યો ઝટકો, મતગણતરી અગાઉ VVPATની સ્લીપ મેળવવાની માંગ ફગાવી

ચૂંટણી પંચે વિપક્ષ પાર્ટીઓની માંગને લઇને મોટો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે વિપક્ષ પાર્ટીઓની વીવીપેટને લઇને કરવામાં આવેલી માંગને ફગાવી દીધી છે

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે વિપક્ષ પાર્ટીઓની માંગને લઇને મોટો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે વિપક્ષ પાર્ટીઓની વીવીપેટને લઇને કરવામાં આવેલી માંગને ફગાવી દીધી છે. ચૂંટણી પંચે VVPATને EVM સાથે મેળવવાની તે માગને ફગાવી દીધી છે જેમાં 50 ટકા સ્લીપને મેળવવાની વાત કરવામાં આવી હતી. ચૂંટણી પંચે એક લાંબા વિચાર વિમર્શ બાદ કહ્યું કે, વીવીપેટ સ્લીપની ગણતરીમાં કોઈ જ ફેરફાર નહીં થાય. જે રીતે ગણતરી થવાની છે તે જ પદ્ધિતિથી થશે. આ અગાઉ મંગળવારે ઇવીએમ અને વીવીપેટના મુદ્દા પર કોગ્રેસ, સપા, બસપા, તૃણમુલ કોગ્રેસ સહિતની 22 વિપક્ષ પાર્ટીઓએ ચૂંટણી પંચની મુલાકાત લીધી હતી. તમામ પાર્ટીઓએ આગ્રહ કર્યો હતો કે, મતગણતરી અગાઉ કેટલાક મતદાન કેન્દ્રો પર વીવીપેટ સ્લીપની મેળવણી કરવામાં આવે. પાર્ટીઓએ કહ્યું કે, જો એક મતદાન કેન્દ્ર પર પણ વીવીપેટ સ્લીપની મેળવણી ના થાય તો સંબંધિત વિધાનસભા ક્ષેત્રમાં તમામ વીવીપેટ સ્લીપની ગણતરી કરવામાં આવે. વિપક્ષનો આરોપ છે કે, ઈવીએમમાં ગોટાળા થઈ રહ્યા છે અને રસ્તામાં ઈવીએમ બદલવામાં આવી રહ્યા છે. જોકે ચૂંટણી પંચે વિપક્ષના દરેક આરોપોને નકારી દીધા છે અને કહ્યું છે કે, ઈવીએમ-વીવીપેટ સંપૂર્ણ રીતે સુરક્ષીત છે કોગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, વીવીપેટની સ્લીપ મેળવણી ગણતરી અગાઉ કરવામાં આવે ત્યારબાદ મતગણતરી કરાય. આ અમારી સૌથી મોટી માંગણી છે. બસપાના દાનિશ અલીએ કહ્યું કે, સ્ટ્રોગરૂમ લઇને જે ફરિયાદો મળી રહી છે તે અમે ચૂંટણી પંચ સમક્ષ રાખી છે. વાસ્તવમાં ઉત્તર પ્રદેશનું વહીવટીતંત્ર મનમાની કરી રહ્યું છે કારણ કે ભાજપને ખ્યાલ છે કે લોકોએ શું નિર્ણય આપ્યો છે. હવે તતે હેરાફેરી કરવા માંગે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
Embed widget