શોધખોળ કરો
મહાભારતમાં આમિર ખાન બનશે ભગવાન કૃષ્ણ, શાહરૂખ ખાને કર્યો ખુલાસો
1/3

તેણે પોતાના છેલ્લા ઈન્ટરવ્યૂમાં પણ ખુલાસો કર્યો છે કે તે પોતાને આ રોલ માટે પરફેક્ટ માને છે. હવે શાહરૂખ ખાનના ખુલાસા બાદ લાગી રહ્યું છે કે આમિરને પોતાની પસંદગીનો રોલ મળી ગયો છે. આમિર ખાન મહાભારતને ભારતની સારી ફિલ્મ બનાવવા માંગે છે.
2/3
મુંબઈ: બોલીવૂડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિંદોસ્તાન ભલે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી, પરંતુ તેણે પોતાના કરિયરને નુકશાન નથી થવા દિધું. આમિર ખાન હવે પોતાના મુખ્ય પ્રોજેક્ટ મહાભારત પર કામ કરી રહ્યો છે.
Published at : 22 Dec 2018 06:15 PM (IST)
Tags :
Shahrukh KhanView More
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ઓટો
દેશ





















