શોધખોળ કરો

Bollywood News: આ દિગ્ગજ અભિનેતાનો બંગલો વેચાઇ જશે, 400 કરોડમાં ડીલ ફાઇનલ, સુપરસ્ટારની આખરી નિશાની પણ હવે નહિ રહે

જ્યારે દેવાનંદે આ બંગલો બનાવ્યો ત્યારે આ જગ્યા એટલી ગીચ ન હતી. પરંતુ આજે જુહુનો આ વિસ્તાર સૌથી પોશ અને ખર્ચાળ વિસ્તાર તરીકે પ્રખ્યાત છે.

Mumbai:જુહુમાં દિગ્ગજ અભિનેતા દેવાનંદના બંગલાને 22 માળની ઈમારતમાં ફેરવવામાં આવશે, અભિનેતાનો 73 વર્ષ જૂનો બંગલો વેચાયો, આ કંપનીએ 400 કરોડમાં ડીલ ફાઈનલ કરી.

હાલમાં દિવંગત બોલિવૂડ એક્ટર દેવ આનંદ સાથે જોડાયેલા એક સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી  વાયરલ થઇ રહ્યા છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, દેવાનંદની છેલ્લી નિશાની એટલે કે તેનો મુંબઈના જુહુમાં આવેલો બંગલો હવે વેચાઈ ગયો છે. આ બંગલાની કિંમત લગભગ 400 કરોડ છે.                                                                                                                                                   

મળતી માહિતી મુજબ  દેવાનંદની આ નિશાની એક પ્રખ્યાત રિયલ એસ્ટેટ કંપનીએ ખરીદી છે. હાલમાં દસ્તાવેજની કામગીરી ચાલી રહી છે. રિયલ એસ્ટેટ કંપની તેને 22 માળના ઊંચા ટાવરમાં કન્વર્ટ કરવા જઈ રહી છે. એક સમય હતો, જ્યારે માધુરી દીક્ષિત અને ડિમ્પલ કાપડિયા પણ આ બંગલાની પાસેના એપાર્ટમેન્ટમાં રહેતી હતી.

જ્યારે દેવાનંદે આ બંગલો બનાવ્યો ત્યારે આ જગ્યા એટલી ગીચ ન હતી. પરંતુ આજે જુહુનો આ વિસ્તાર સૌથી પોશ અને ખર્ચાળ વિસ્તાર તરીકે પ્રખ્યાત છે. દેવાનંદને બે બાળકો છે. એક પુત્ર સુનીલ આનંદ અને પુત્રી દેવીના આનંદ. મળતી માહિતી મુજબ આ મોટી રકમ દેવાનંદના બે બાળકો વચ્ચે વહેંચવામાં આવશે.                   

આ ઘર ઘણા સમયથી ખાલી પડ્યું હતું. કારણ કે તેમનો પુત્ર સુનીલ આનંદ યુએસમાં રહે છે. અભિનેતાની પુત્રી દેવીના તેની માતા સાથે ઉટીમાં રહેતી હતી. મુંબઈમાં ઘર સંભાળનાર કોઈ નહોતું. એક જૂના ઈન્ટરવ્યુમાં દેવાનંદે કહ્યું હતું કે, 'મેં આ ઘર 1950માં બનાવ્યું હતું. તે સમયે જુહુ એક નાનકડા ગામ જેવું હતું. તે સમયે તે બિલકુલ જંગલ જેવું લાગતું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget