શોધખોળ કરો

કપિલ શર્માએ પોતાના લગ્ન માટે બૉલીવુડની બે જ સેલિબ્રિટીને આપ્યું આમંત્રણ, જાણો કોણ છે આ બંને

1/4
કૉમેડિયન કપિલ શર્મા અને તેની ગર્લફ્રેન્ડ ગિન્નીના લગ્નના રિવાજો 10 ડિસેમ્બરથી શરૂ થશે, ત્યારબાદ 12મીએ સંગીતની મહેફીલ થશે. 14 ડિસેમ્બરે અમૃતસરમાં ગ્રાન્ટ રિસેપ્શન યોજાશે.
કૉમેડિયન કપિલ શર્મા અને તેની ગર્લફ્રેન્ડ ગિન્નીના લગ્નના રિવાજો 10 ડિસેમ્બરથી શરૂ થશે, ત્યારબાદ 12મીએ સંગીતની મહેફીલ થશે. 14 ડિસેમ્બરે અમૃતસરમાં ગ્રાન્ટ રિસેપ્શન યોજાશે.
2/4
 મુંબઇઃ છેલ્લા થોડાક સમયથી કૉમેડિયન કપિલ શર્માના લગ્ન ચર્ચમાં છે. લગ્નની કંકોત્રીથી લગ્ન સ્થળ સુધીની ચર્ચા થઇ રહી છે. આ બધાની વચ્ચે હવે વાત છે કે કપિલના લગ્નમાં કોન-કોન સામેલ થશે. સુત્રો અનુસાર કપિલે પોતાના લગ્નમાં બૉલીવુડમાંથી માત્ર બે જ વ્યક્તિઓને આમંત્રણ આપ્યુ છે.
મુંબઇઃ છેલ્લા થોડાક સમયથી કૉમેડિયન કપિલ શર્માના લગ્ન ચર્ચમાં છે. લગ્નની કંકોત્રીથી લગ્ન સ્થળ સુધીની ચર્ચા થઇ રહી છે. આ બધાની વચ્ચે હવે વાત છે કે કપિલના લગ્નમાં કોન-કોન સામેલ થશે. સુત્રો અનુસાર કપિલે પોતાના લગ્નમાં બૉલીવુડમાંથી માત્ર બે જ વ્યક્તિઓને આમંત્રણ આપ્યુ છે.
3/4
સુત્રો અનુસાર, કપિલ અને સીનિયર બચ્ચનની સાથે ખુબ નજીકના સંબંધો છે, વળી અમિતાભ પણ કપિલને ખુબ પસંદ કરે છે. તાજેતરમાં જ કેબીસીના સ્ટેજ પર સાથે દેખાયા હતા. ત્યારે કપિલે અમિતાભને લગ્નમાં આવવાનું આમંત્રણ આપી દીધુ હતુ. આવામાં બિગ બીએ ના નહતુ કહ્યું તેમને આમંત્રણ સ્વીકાર કરી લીધુ હતુ. સલમાન ખાનને પણ કપિલે ઇનવાઇટ કર્યો છે.
સુત્રો અનુસાર, કપિલ અને સીનિયર બચ્ચનની સાથે ખુબ નજીકના સંબંધો છે, વળી અમિતાભ પણ કપિલને ખુબ પસંદ કરે છે. તાજેતરમાં જ કેબીસીના સ્ટેજ પર સાથે દેખાયા હતા. ત્યારે કપિલે અમિતાભને લગ્નમાં આવવાનું આમંત્રણ આપી દીધુ હતુ. આવામાં બિગ બીએ ના નહતુ કહ્યું તેમને આમંત્રણ સ્વીકાર કરી લીધુ હતુ. સલમાન ખાનને પણ કપિલે ઇનવાઇટ કર્યો છે.
4/4
ચોંકાવનારી વાત એ છે કે કપિલના લગ્નમાં બૉલીવુડમાંથી વધારે લોકો નહીં આવે, કેમકે કપિલે અમિતાભ બચ્ચન અને સલમાન ખાન ઉપરાંત કોઇને પણ ઇનવાઇટ નથી કર્યા.
ચોંકાવનારી વાત એ છે કે કપિલના લગ્નમાં બૉલીવુડમાંથી વધારે લોકો નહીં આવે, કેમકે કપિલે અમિતાભ બચ્ચન અને સલમાન ખાન ઉપરાંત કોઇને પણ ઇનવાઇટ નથી કર્યા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
Embed widget