શોધખોળ કરો
રૂપિયા નહીં કમાઉં તો ઘરવાળી મને ઘરમાં ઘૂસવા નહીં દે, જાણો ક્યા એક્ટરે કર્યો ખુલાસો
1/4

હવે અનિલની આગામી ફિલ્મ ‘ફન્ને ખાં’ 3 ઑગસ્ટે રિલીઝ થઈ રહી છે જેમાં તે ઐશ્વર્યા રાય અને રાજકુમાર રાવ સાથે મુખ્ય ભૂમિકામાં દેખાશે.
2/4

જણાવી દઈએ કે, અગાઉ અનિલ કપૂરે ખુલાસો કર્યો હતો કે, તેમને ઘણા લોકોએ ‘રેસ 3’માં કામ ન કરવાની સલાહ આપી હતી. ઘણા લોકોએ મને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, હું ‘રેસ 3’ ન કરું. પણ હું કોઈનું સાંભળતો નથી. હું ફક્ત મારા મનની વાત માનું છું અને પોતાની સમજદારીથી કામ કરું છું.
Published at : 31 Jul 2018 07:32 AM (IST)
View More





















