શોધખોળ કરો
વિરાટ કોહલીના જન્મદિવસ પર પત્ની અનુષ્કાએ કેવી રીતે કર્યું વિશ, જાણો વિગત
1/4

વિરાટ કોહલી પત્ની સાથે હરિદ્ધાર પહોંચી ચૂક્યો છે. હાલમાં તેમણે કરવાચોથના દિવસે બન્નેની સાથે તસવીર શેર કરવામાં આવી હતી.
2/4

લગ્ન બાદ વિરાટ કોહલીનો આ પ્રથમ જન્મદિવસ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ અનુષ્કા જન્મદિવસ પર અનુષ્કાના આધ્યાત્મિક ગુરૂના આશ્રમમાં જશે. અનુષ્કા આધ્યાત્મિક ગુરૂ અનંત બાબાને ખૂબ માને છે. લગ્ન પહેલા પણ આ કપલ આર્શીવાદ લેવા માટે હરિદ્વાર સ્થિત આશ્રમ ખાતે ગયા હતા.
Published at : 05 Nov 2018 03:44 PM (IST)
View More





















