શોધખોળ કરો

મલાઇકા સાથેના તલાક પર પહેલીવાર બોલ્યો અરબાઝ, કહ્યું- મેં 21 વર્ષ સુધી કોશિશ કરી પણ.....

1/5
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1998માં અરબાઝ અને મલાઇકાના લગ્ન થયા હતા. વર્ષ 2016માં બન્નેએ પોતાનાથી અલગ થવાનો નિર્ણય લીધો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં અર્જૂન કપૂર અને મલાઇકા અરોરા રિલેશનશિપમાં છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1998માં અરબાઝ અને મલાઇકાના લગ્ન થયા હતા. વર્ષ 2016માં બન્નેએ પોતાનાથી અલગ થવાનો નિર્ણય લીધો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં અર્જૂન કપૂર અને મલાઇકા અરોરા રિલેશનશિપમાં છે.
2/5
અરબાઝે આગળ કહ્યું કે, પરેફેક્શન એક એવી વસ્તુ છે જેને આપણે હંમેશા મેળવવા માંગીએ છીએ. આ એવુ છે જેના માટે તમારે દીવસ રાત મહેનત કરવી પડે છે, જેથી તે તમારી સાથે હંમેશા રહે. આવું રિલેશનશિપમાં પણ હોય છે. મે 21 વર્ષ સુધી કોશિશ કરી પણ મને હું આમા સફળ ના થઇ શક્યો. કેટલાક લોકો તો આવો ટ્રાય પણ નથી કરતાં.
અરબાઝે આગળ કહ્યું કે, પરેફેક્શન એક એવી વસ્તુ છે જેને આપણે હંમેશા મેળવવા માંગીએ છીએ. આ એવુ છે જેના માટે તમારે દીવસ રાત મહેનત કરવી પડે છે, જેથી તે તમારી સાથે હંમેશા રહે. આવું રિલેશનશિપમાં પણ હોય છે. મે 21 વર્ષ સુધી કોશિશ કરી પણ મને હું આમા સફળ ના થઇ શક્યો. કેટલાક લોકો તો આવો ટ્રાય પણ નથી કરતાં.
3/5
 મલાઇકા પાસેથી અલગ થવા પર અરબાઝે લાંબા સમય બાદ બન્નેના રિલેશનશિપને લઇને વાત કરી. અરબાઝે કહ્યું કે, ‘લોકો અડજસ્ટમેન્ટ અને કૉમ્પ્રોમાઇઝની સાથે ઘણીબધી સારી વસ્તુઓ પોતાની લાઇફમાં કરે છે, પછી તે લગ્ન હોય કે રિલેશનશિપ, આપણને એ વાતનો વિશ્વાસ હોવો જોઇએ કે આપણે સંબંધ નિભાવી લેશુ, પણ માણસ હંમેશા વધારેની ઇચ્છા રાખે છે, હું ખુશ છું.
મલાઇકા પાસેથી અલગ થવા પર અરબાઝે લાંબા સમય બાદ બન્નેના રિલેશનશિપને લઇને વાત કરી. અરબાઝે કહ્યું કે, ‘લોકો અડજસ્ટમેન્ટ અને કૉમ્પ્રોમાઇઝની સાથે ઘણીબધી સારી વસ્તુઓ પોતાની લાઇફમાં કરે છે, પછી તે લગ્ન હોય કે રિલેશનશિપ, આપણને એ વાતનો વિશ્વાસ હોવો જોઇએ કે આપણે સંબંધ નિભાવી લેશુ, પણ માણસ હંમેશા વધારેની ઇચ્છા રાખે છે, હું ખુશ છું.
4/5
5/5
મુંબઇઃ બૉલીવુડના ફેમસ અભિનિેતા અરબાઝ ખાન અને અભિનેત્રી મલાઇકા અરોડાએ વર્ષ 2017માં એકબીજાને તલાક આપી દીધા હતા, હાલ બન્ને એકબીજાથી અલગ છે. લાંબા સમય બાદ અરબાઝે મલાઇકાના આ મામલે મૌન તોડ્યુ છે.
મુંબઇઃ બૉલીવુડના ફેમસ અભિનિેતા અરબાઝ ખાન અને અભિનેત્રી મલાઇકા અરોડાએ વર્ષ 2017માં એકબીજાને તલાક આપી દીધા હતા, હાલ બન્ને એકબીજાથી અલગ છે. લાંબા સમય બાદ અરબાઝે મલાઇકાના આ મામલે મૌન તોડ્યુ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Embed widget