શોધખોળ કરો

એક મહિના બાદ અર્જુન કપૂરનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, કહ્યું- જલ્દીજ કામ પર પરત ફરીશ

અર્જુને સોશિયલ મીડિયા પર લખ્યું કે, મને જણાવતા ખુશી થાય છે કે, મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ હું ખૂબ સારુ અનુભવી રહ્યો છું અને કામ પર જવા માટે રોમાંચિત છું.

મુંબઈ: બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરે કોરોનાને મ્હાત આપી છે.  એક મહિના બાદ અર્જુનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેનું કહેવું છે કે, તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે અને કામ પર પરત ફરવા માટે ખૂબજ ઉત્સાહિત છે. બુધવારે અર્જુને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી પોતાના હેલ્થની જાણકારી આપી છે. અર્જુને લખ્યું કે, મને જણાવતા ખુશી થાય છે કે, મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ હું ખૂબ સારુ અનુભવી રહ્યો છું અને કામ પર જવા માટે રોમાંચિત છું. અર્જૂને પોતાના પ્રશંસકોનો આભાર વ્યક્ત કર્યો છે, સાથે એ લોકો પણ આભાર વ્યક્ત કરો જેઓએ તેને સ્વસ્થ થવામાં સમર્થન આપ્યું છે. એક્ટરે વધુમાં લખ્યું કે, “આપ તમમની દુઆઓ અને શુભકામનાઓ માટે આપનો આભાર. આ વાયરસ ખતરનાક છે તેથી મારી સૌને અપીલ છે કે, તેને ગંભીરતાથી લો.”
View this post on Instagram
 

????

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

ઉલ્લેખનીય છે કે, 6 સપ્ટેમ્બરે અર્જુન કપૂરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તે ડૉક્ટોરની દેખરેખમાં હોમ ક્વોરન્ટાઈન થયો છે. તેના બાદ તેની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા પણ કોરોનાની ઝપેટમાં આવી હતી. જો કે, બન્ને હવે સ્વસ્થ થઈ ગયા છે.

ટોપ સ્ટોરી

Toxic Movie: યશની ફિલ્મ 'ટૉક્સિક'નો બોક્સ ઓફિસ પર તહેલકો, છપ્પરફાડ કમાણી સાથે શરુઆત
Toxic Movie: યશની ફિલ્મ 'ટૉક્સિક'નો બોક્સ ઓફિસ પર તહેલકો, છપ્પરફાડ કમાણી સાથે શરુઆત
અરુણા ઈરાનીના પતિ અને ફિલ્મમેકર કુકૂ કોહલીનું નિધન, અજય દેગવણ સાથે આપી હતી બ્લોકબસ્ટર ફિલ્મ
અરુણા ઈરાનીના પતિ અને ફિલ્મમેકર કુકૂ કોહલીનું નિધન, અજય દેગવણ સાથે આપી હતી બ્લોકબસ્ટર ફિલ્મ
ઈમરાન હાશમીની ફિલ્મ 'આવારાપન 2'નો બોક્સ ઓફિસ પર તહેલકો,  કલેક્શન 137 કરોડને પાર 
ઈમરાન હાશમીની ફિલ્મ 'આવારાપન 2'નો બોક્સ ઓફિસ પર તહેલકો,  કલેક્શન 137 કરોડને પાર 
છૂટ્ટાછેડાની અફવા વચ્ચે સુનીતા આહૂજા અને ગોવિંદાએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર કર્યા અનફોલો
છૂટ્ટાછેડાની અફવા વચ્ચે સુનીતા આહૂજા અને ગોવિંદાએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર કર્યા અનફોલો

વિડિઓઝ

Surat | સુરત નજીક વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ટ્રેનમાં સવાર હતા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટીમાં લૂંટ ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતાની અધિકારીઓને ધમકી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના માથાફોડ નેતા
Kutch Fake Liquor Network Busted : ભાવનગર લઠ્ઠાકાંડ બાદ હવે કચ્છમાં નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 101 નવી એસ.ટી. બસોનું કર્યું લોકાર્પણ, જાણો ક્યા રૂટ પર દોડશે આ બસો
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 101 નવી એસ.ટી. બસોનું કર્યું લોકાર્પણ, જાણો ક્યા રૂટ પર દોડશે આ બસો
ચોમાસા અંગે સ્કાયમેટની ડરામણી આગાહી: દેશમાં 70% દુષ્કાળની શક્યતા, જાણી લો ચિંતાજનક વિગત
ચોમાસા અંગે સ્કાયમેટની ડરામણી આગાહી: દેશમાં 70% દુષ્કાળની શક્યતા, જાણી લો ચિંતાજનક વિગત
Ambalal Patel: રાજ્યમાં સપ્ટેમ્બરમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યાં પડશે 
Ambalal Patel: રાજ્યમાં સપ્ટેમ્બરમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યાં પડશે 
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ: અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો વિગત
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ: અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો વિગત
નેપાળના 5 જિલ્લાઓમાં ભયાનક જળપ્રલય: પૂરના પ્રકોપથી 7 લોકોનાં મોત અને 9 પોલીસકર્મી ગુમ
નેપાળના 5 જિલ્લાઓમાં ભયાનક જળપ્રલય: પૂરના પ્રકોપથી 7 લોકોનાં મોત અને 9 પોલીસકર્મી ગુમ
સુરતમાં ખાંડ અને ડુંગળી બાદ કોલસાના ભાવમાં ભડકો, કાપડ ઉદ્યોગ માટે 'પડતા પર પાટુ'
સુરતમાં ખાંડ અને ડુંગળી બાદ કોલસાના ભાવમાં ભડકો, કાપડ ઉદ્યોગ માટે 'પડતા પર પાટુ'
ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનામાં માનવ અધિકાર આયોગની એન્ટ્રી, તપાસનો માગ્યો રિપોર્ટ, જાણો અપડેટ્સ
ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનામાં માનવ અધિકાર આયોગની એન્ટ્રી, તપાસનો માગ્યો રિપોર્ટ, જાણો અપડેટ્સ
DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી
DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી
Embed widget