શોધખોળ કરો

લગ્ન બાદ આ એક્ટ્રેસનું છીનવાઈ ગયું હતું કાશ્મીરનું નાગરિત્વ, આર્ટિકલ 370 હટ્યા બાદ શું આપી પ્રતિક્રિયા ?

ઉલ્લેખનીય છે કે આર્ટિકલ 370 પ્રમાણે જો કાશ્મીરી મહિલા બહારની વ્યક્તી સાથે લગ્ન કરે છે તો તેનું રાજ્યનું નાગરિત્વ ખતમ થઈ જાય છે. અને તેનો રાજ્યમાં કોઈ જ પ્રકારનો અધિકાર રહેતો નથી. જો કે હવે આર્ટિકલ 370ને હટાવી દેવામાં આવી છે.

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ દેશભારમાં ખુશી અને જશ્નનો માહોલ છે. ત્યારે ટીવી ‘શો મેરે અંગને મે’ની ફેમ એક્ટ્રેસ એકતા કૌલે પણ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવા પર ખુશી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે એકતા કોલ મુળ કાશ્મીરી છે પરંતુ ગત વર્ષે એક્ટર સુમિત વ્યાસ સાથે લગ્ન કર્યા બાદ નોન કાશ્મીરી બની ગઈ છે. અનુચ્છેદ 370 હટાવ્યા બાદ એકતાએ કહ્યું કે સવારે મારા પિતાએ મને જગાડી હતી અને કહ્યું કે જલ્દીથી ટીવી જુઓ, જ્યારે ટીવી પર મે આર્ટિકલ 370 હટાવી દીધા હોવાના સમાચાર જોયા તો મને ઘણો આનંદ થયો અને મનને સુકૂન મળ્યું કે કાશ્મીર ફરી મારું થઈ ગયું. લગ્ન બાદ આ એક્ટ્રેસનું છીનવાઈ ગયું હતું કાશ્મીરનું નાગરિત્વ, આર્ટિકલ 370 હટ્યા બાદ શું આપી પ્રતિક્રિયા ? એક્ટ્રેસે સરકારના આ નિર્ણય માટે આભાર વ્યક્ત કર્યો. એકતાએ કહ્યું કે લગ્ન બાદ મારી તમામ વસ્તુઓ બદલાઈ ગઈ હતી. કાશ્મીરની સદસ્યતા છીનવાઈ ગઈ હતી. લગ્ન બાદ કાશ્મીર જવા માંગતી હતી પરંતુ અચાનક બધુ બદલાઈ ગયું હતું. ના હું ત્યાં જમીન ખરીદી શકતી હતી કે ના તો ત્યાં પરત જઈને સ્થાયી થઈ શકતી હતી. એકતાએ પરંતુ એકવાર ફરી નવી આશા જાગી છે કે ફરી બદલાવ આવશે. હું મારા ઘરે જઈ શકીશ. ઉલ્લેખનીય છે કે આર્ટિકલ 370 પ્રમાણે જો કાશ્મીરી મહિલા બહારની વ્યક્તી સાથે લગ્ન કરે છે તો તેનું રાજ્યનું નાગરિત્વ ખતમ થઈ જાય છે. અને તેનો રાજ્યમાં કોઈ જ પ્રકારનો અધિકાર રહેતો નથી. જો કે હવે કાશ્મીરી મહિલાઓ દેશ-દુનિયામાં ગમે ત્યાં લગ્ન કરશે તો પણ તેનું રાજ્યનું નાગરિત્વ નહીં છીનવાઈ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Embed widget