શોધખોળ કરો

Shoaib-Saniaના છૂટાછેડાની અફવાઓ પર આખરે Ayesha Omarએ તોડ્યું મૌન,  કહ્યું- 'હું ક્યારેય લગ્ન નહીં કરું'

Ayesha Omar: પાકિસ્તાની અભિનેત્રી આયેશા ઉમરને શોએબ મલિક અને સાનિયા મિર્ઝા વચ્ચે છૂટાછેડાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. અભિનેત્રીએ કહ્યું છે કે તે ક્યારેય પરિણીત વ્યક્તિ તરફ આકર્ષિત થશે નહીં.

Ayesha Omar On Shoaib-Sania: પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક અને ભારતીય ટેનિસ દિગ્ગજ સાનિયા મિર્ઝા વચ્ચે છૂટાછેડાના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે. તે જ સમયે શોએબ અને સાનિયા મિર્ઝા વચ્ચેના છૂટાછેડાનું કારણ પાકિસ્તાની મોડલ અને અભિનેત્રી આયેશા ઉમર હોવાનું માનવામાં આવે છે. એવી અફવા છે કે આયેશા ઉમર અને શોએબ મલિક એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ બધા વચ્ચે આયેશાએ ફરી એકવાર આ મામલે પોતાનું મૌન તોડ્યું છે. શોએબ અખ્તર દ્વારા હોસ્ટ કરાયેલા એક ચેટ શોમાં આયેશાએ કહ્યું કે તે ક્યારેય લગ્ન નહીં કરે અને "વિવાહિત વ્યક્તિ સાથે" સંબંધમાં નહીં રહે.

પરિણીત પુરુષ પ્રત્યે તે ક્યારેય આકર્ષાશે નહીં

જ્યારે શોએબ અખ્તરે આયેશાને ચેટ શો દરમિયાન સમગ્ર વિવાદ વિશે પૂછ્યું તો તેણે કહ્યું. "હું ક્યારેય પરિણીત અથવા પ્રતિબદ્ધ વ્યક્તિ તરફ આકર્ષિત થઈશ નહીં. દરેક વ્યક્તિ મને જાણે છે અને તેઓ જાણે છે કે હું પરિણીત/પ્રતિબદ્ધ વ્યક્તિ પ્રત્યે ક્યારેય આકર્ષિત થઈશ નહી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by UrduFlix (@urduflixofficial)

સાનિયા-શોએબના છૂટાછેડાનું કારણ આયેશા હોવાનું માનવામાં આવે છે

તમને જણાવી દઈએ કે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના છૂટાછેડાની અફવાઓ ગયા વર્ષે ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી. નારાજ ચાહકોએ કપલના અલગ થવાની અફવા માટે આયેશા ઉમરને જવાબદાર ઠેરવવાનું શરૂ કર્યું. કેટલાક મીડિયા પ્રકાશનોએ એવો પણ દાવો કર્યો હતો કે આયશા ક્રિકેટર સાથે છૂટાછેડા પછી લગ્ન કરશે. જોકે અભિનેત્રીએ તમામ દાવાઓને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે શોએબ મલિક તેની પત્ની સાનિયા મિર્ઝા સાથે ખૂબ જ ખુશ છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ayesha Omar (@ayesha.m.omar)

આયેશા અને શોએબની તસવીરો વાયરલ થઈ રહી છે

આયેશાએ એક ઇંટરવ્યૂમાં કહ્યું હતું કે તે પરિણીત છે અને તે તેની પત્ની સાથે ખૂબ જ ખુશ છે. હું શોએબ મલિક અને સાનિયા મિર્ઝા બંનેનું ખૂબ સન્માન કરું છું. શોએબ અને હું સારા મિત્રો છીએ અને એકબીજાની કાળજી રાખીએ છીએ. ખૂબ માન આપીએ છીએ એકબીજાને. આ દુનિયામાં ઘણા લોકો એવા સારા સંબંધો ધરાવે છે. રિલેશનશિપની અફવાઓ વચ્ચે આયેશા ઉમર અને શોએબ મલિકના ફોટોશૂટની તસવીરો પણ ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે.

સાનિયા અને શોએબે 2010માં લગ્ન કર્યા હતા

તમને જણાવી દઈએ કે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે વર્ષ 2010 માં લગ્ન કર્યા હતા. તેમને ઇઝાન નામનો પુત્ર પણ છે. એવી અફવાઓ છે કે દંપતી લાંબા સમયથી અલગ રહે છે. તેનો પુત્ર કથિત રીતે ટેનિસ ખેલાડી સાથે રહે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget