શોધખોળ કરો
#Bahubali 2: કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો તેનું સત્ય આવ્યું સામે, જાણો
1/5

આ બોન્ડ ત્યારે ભરાવવામાં આવ્યા જ્યારે કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો તે સવાલના જવાબને શૂટ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ બોન્ડમાં એપણ સ્પષ્ટ હતું કે આ માહિતી લીક કરવા પર નાણાંકીય પેનલ્ટી અને સજા બન્ને થઈ શકે છે. ઘણાં દિવસો સુધી સેટ પર અમારો ફન ઓફ કરાવી દેવામાં આવતો હતો. કારણ કે મૂવીની સમગ્ર મજા કે હાઈપ આ સવાલના જવાબમાં જ હતી એવામાં ડાયરેક્ટરને ડર હતો કે ક્યાંક માહિતી લીક થશે તો તગડું નુકસાન થશે.
2/5

મૂવીના એક ક્રૂ-મેમ્બરે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો એ સીનને શૂટ કરવાનેલઈને ડાયરેક્ટર-પ્રોડ્યૂસરે ખૂબજ ગુપ્તતા જાળવી હતી. શૂટિંગ દરમિયાન કેટલીક માહિતી લીક પણ થઈ હતી. જેના કારણે અંદાજે 150 ક્રૂ-મેમ્બર્સ પાસે બોન્ડ ભરાવીને ગુપ્તતાની શપથ અપાવવામાં આવી હતી.
Published at : 28 Apr 2017 07:06 AM (IST)
View More























