શોધખોળ કરો

#Bahubali 2: કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો તેનું સત્ય આવ્યું સામે, જાણો

1/5
આ બોન્ડ ત્યારે ભરાવવામાં આવ્યા જ્યારે કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો તે સવાલના જવાબને શૂટ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ બોન્ડમાં એપણ સ્પષ્ટ હતું કે આ માહિતી લીક કરવા પર નાણાંકીય પેનલ્ટી અને સજા બન્ને થઈ શકે છે. ઘણાં દિવસો સુધી સેટ પર અમારો ફન ઓફ કરાવી દેવામાં આવતો હતો. કારણ કે મૂવીની સમગ્ર મજા કે હાઈપ આ સવાલના જવાબમાં જ હતી એવામાં ડાયરેક્ટરને ડર હતો કે ક્યાંક માહિતી લીક થશે તો તગડું નુકસાન થશે.
આ બોન્ડ ત્યારે ભરાવવામાં આવ્યા જ્યારે કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો તે સવાલના જવાબને શૂટ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ બોન્ડમાં એપણ સ્પષ્ટ હતું કે આ માહિતી લીક કરવા પર નાણાંકીય પેનલ્ટી અને સજા બન્ને થઈ શકે છે. ઘણાં દિવસો સુધી સેટ પર અમારો ફન ઓફ કરાવી દેવામાં આવતો હતો. કારણ કે મૂવીની સમગ્ર મજા કે હાઈપ આ સવાલના જવાબમાં જ હતી એવામાં ડાયરેક્ટરને ડર હતો કે ક્યાંક માહિતી લીક થશે તો તગડું નુકસાન થશે.
2/5
મૂવીના એક ક્રૂ-મેમ્બરે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો એ સીનને શૂટ કરવાનેલઈને ડાયરેક્ટર-પ્રોડ્યૂસરે ખૂબજ ગુપ્તતા જાળવી હતી. શૂટિંગ દરમિયાન કેટલીક માહિતી લીક પણ થઈ હતી. જેના કારણે અંદાજે 150 ક્રૂ-મેમ્બર્સ પાસે બોન્ડ ભરાવીને ગુપ્તતાની શપથ અપાવવામાં આવી હતી.
મૂવીના એક ક્રૂ-મેમ્બરે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો એ સીનને શૂટ કરવાનેલઈને ડાયરેક્ટર-પ્રોડ્યૂસરે ખૂબજ ગુપ્તતા જાળવી હતી. શૂટિંગ દરમિયાન કેટલીક માહિતી લીક પણ થઈ હતી. જેના કારણે અંદાજે 150 ક્રૂ-મેમ્બર્સ પાસે બોન્ડ ભરાવીને ગુપ્તતાની શપથ અપાવવામાં આવી હતી.
3/5
ફિલ્મના લખનાર વિજયેન્દ્રએ જણાવ્યું કે, પહેલા અમે કટપ્પા અને બાહુબલીના આ ડ્રામેટિક સીનને કહાનીમાં એડ કર્યો ન હતો. પરંતુ જ્યારે મૂવી ક્રૂએ ફિલ્મમાં ડ્રામા એડ કરવાનું કહ્યું ત્યાર બાદ આ સીન સૌથી છેલ્લે જોડવામાં આવ્યો. જો ફિલ્મમાં માગ ન હોત તો ભાગ્યે જ આ સવાલ વાયરલ થાત કે કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો? આજે તે મૂવીની જાન છે.
ફિલ્મના લખનાર વિજયેન્દ્રએ જણાવ્યું કે, પહેલા અમે કટપ્પા અને બાહુબલીના આ ડ્રામેટિક સીનને કહાનીમાં એડ કર્યો ન હતો. પરંતુ જ્યારે મૂવી ક્રૂએ ફિલ્મમાં ડ્રામા એડ કરવાનું કહ્યું ત્યાર બાદ આ સીન સૌથી છેલ્લે જોડવામાં આવ્યો. જો ફિલ્મમાં માગ ન હોત તો ભાગ્યે જ આ સવાલ વાયરલ થાત કે કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો? આજે તે મૂવીની જાન છે.
4/5
હિન્દી સમાચાર વેબસાઈટને બાહુબલી-2ના પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને સ્ટોરી રાઈટરે આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાત સામે આવી છે. બાહુબલીની શરૂઆતની સ્ક્રિપ્ટમાં કટપ્પા દ્વારા બાહુબલીને મારવાની કોઈ યોજના ન હતી. આ સીનની જગ્યાએ કહાની કંઈક બીજું જ હતું.
હિન્દી સમાચાર વેબસાઈટને બાહુબલી-2ના પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને સ્ટોરી રાઈટરે આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાત સામે આવી છે. બાહુબલીની શરૂઆતની સ્ક્રિપ્ટમાં કટપ્પા દ્વારા બાહુબલીને મારવાની કોઈ યોજના ન હતી. આ સીનની જગ્યાએ કહાની કંઈક બીજું જ હતું.
5/5
મુંબઈઃ 270 કરોડ રૂપિયામાં બનીને તૈયાર થયેલ ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બાહુબલી-2 આજે રિલીઝ થઈ રહી છે. પ્રથમ ભાગ રિલીઝ થયાના 22 મહિના બાદ આજે બીજો ભાવ રિલીઝ થઈ રહ્યો છે અને તેની સાથે જ લોકોને ખબર પડી જશે કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? જોકે આ સવાલનો જવાબ એક જ લાઈનમાં આપવો હોય તો તે છે કે કટપ્પાએ રાજમાતા શિવગામીના કહેવા પર બાહુબલીને માર્યો હતો.
મુંબઈઃ 270 કરોડ રૂપિયામાં બનીને તૈયાર થયેલ ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બાહુબલી-2 આજે રિલીઝ થઈ રહી છે. પ્રથમ ભાગ રિલીઝ થયાના 22 મહિના બાદ આજે બીજો ભાવ રિલીઝ થઈ રહ્યો છે અને તેની સાથે જ લોકોને ખબર પડી જશે કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? જોકે આ સવાલનો જવાબ એક જ લાઈનમાં આપવો હોય તો તે છે કે કટપ્પાએ રાજમાતા શિવગામીના કહેવા પર બાહુબલીને માર્યો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
'પંચાયત સીઝન 5' ક્યારે રિલીઝ થશે? ડાયરેક્ટર દીપક કુમાર મિશ્રાએ કર્યો મોટો ખુલાસો
'પંચાયત સીઝન 5' ક્યારે રિલીઝ થશે? ડાયરેક્ટર દીપક કુમાર મિશ્રાએ કર્યો મોટો ખુલાસો
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Bigg Boss 20: રંગીન અને અતરંગી છે 'બિગ બૉસ 20'નું ઘર, કોઇ એડવેન્ચરથી નથી કમ, જાણો શું છે ખાસ
Bigg Boss 20: રંગીન અને અતરંગી છે 'બિગ બૉસ 20'નું ઘર, કોઇ એડવેન્ચરથી નથી કમ, જાણો શું છે ખાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રીક્ષાચાલકોની દાદાગીરી
Hun To Bolish : હું તો બોલીશ : ઘાસચારાનો દુષ્કાળ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજોનો પર્દાફાશ ક્યારે ?
Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
ભાજપ નેતાઓ યુવકોને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવી કરે છે તોડ: ધારાસભ્ય ઉમેશ મકવાણા
ભાજપ નેતાઓ યુવકોને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવી કરે છે તોડ: ધારાસભ્ય ઉમેશ મકવાણા
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
Embed widget