શોધખોળ કરો

Randeep Hooda : 10 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે આ જગ્યાએ સાત ફેરા લેશે રણદીપ હુડ્ડા, જાણો તેના વિશે

બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા લાંબા સમયથી પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. તેના વિશે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે તે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ લીન લેશરામ સાથે સાત ફેરા લેવા જઈ રહ્યો છે.

Randeep Hooda Wedding Date: બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા લાંબા સમયથી પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. તેના વિશે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે તે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ લીન લેશરામ સાથે સાત ફેરા લેવા જઈ રહ્યો છે. આ મામલે અત્યાર સુધી મૌન સેવી રહેલા રણદીપ હુડ્ડાએ આખરે હવે આ અંગે મૌન તોડ્યું છે. તેણે લીન લેશરામ સાથે તેના લગ્નની તારીખ અંગે જાહેરાત કરી છે. 

રણદીપ હુડ્ડાએ આજે, 24 નવેમ્બરના રોજ લિન લશરામ સાથે તેમના લગ્નની જાહેરાત કરવા માટે તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.  તેણે સંયુક્ત નિવેદન શેર કર્યું અને લગ્નની તારીખ પણ જાહેર કરી છે. બંને 29 નવેમ્બરે સાત ફેરા લેશે. 

અભિનેતાએ લખ્યું, 'મહાભારતમાં અર્જુને મણિપુરી યોદ્ધા રાજકુમારી ચિત્રાંગદા સાથે લગ્ન કર્યા હતા. પરિવાર અને મિત્રોના આશીર્વાદ સાથે અમે લગ્ન  કરવાના છીએ. અમને તમારી સાથે શેર કરતાં ખૂબ જ આનંદ થાય છે કે અમારા લગ્ન 29 નવેમ્બર 2023ના રોજ ઇમ્ફાલ, મણિપુરમાં થવાના છે, ત્યારબાદ અમે મુંબઈમાં રિસેપ્શન પણ યોજીશું. અમને તમારા આશીર્વાદની જરૂર છે.

ઈ-ટાઇમ્સના અહેવાલ મુજબ, રણદીપ હુડ્ડા અને લીન લેશરામના લગ્નની વિધિ 29 નવેમ્બરની બપોરથી શરૂ થશે અને રાત સુધી ચાલશે. આ યુગલ મણિપુરની પરંપરા મુજબ મણિપુરી પોશાક પહેરીને લગ્ન કરશે. લગ્નની સાંજને મણિપુરના લોકગીતોથી શણગારવામાં આવશે, જ્યાં ભોજન પણ એ જ પરંપરાનું હશે. લગ્નની તમામ વિધિ મણિપુરમાં થશે. બાદમાં કપલ મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કરશે.

મુંબઈમાં રિસેપ્શન યોજાશે

કેટલાક નજીકના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં મણિપુરમાં લગ્ન પછી, અભિનેતા રણદીપ હુડ્ડા મુંબઈમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરશે. આ રિસેપ્શનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા જાણીતા ચહેરાઓ હાજરી આપવાના છે.

રણદીપની ગર્લફ્રેન્ડ તેનાથી 10 વર્ષ નાની છે, શાહરૂખની ફિલ્મમાં તેણે કર્યું એક્ટિંગ ડેબ્યૂ

રણદીપ હુડાની ગર્લફ્રેન્ડ લીન લેશરામ અભિનેત્રી અને મોડલ છે. તેણે 2007માં રિલીઝ થયેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમથી તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી લીન મેરી કોમ અને રંગૂન જેવી ફિલ્મોનો પણ ભાગ રહી ચુકી છે. હાલમાં જ રિલીઝ થયેલી નેટફ્લિક્સ ફિલ્મ જાને જાનમાં પણ લીન કરીના કપૂર સાથે જોવા મળી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Embed widget