શોધખોળ કરો

Arjun Kapoorએ જાહ્નવી કપૂર ગણાવી ‘ઇનસિક્યોર’ મલાઇકા માટે કહ્યું- ‘અમે એકબીજાની લાઇફમાં સારી રીતે ફિટ’

Arjun Kapoor: અર્જુન કપૂરે તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન તેની બહેન જાહ્નવી કપૂર અને લેડી લવ મલાઈકા વિશે વાત કરી હતી. જાહ્નવીને ઇનસિક્યોર ગણાવી તો તેણે મલાઈકાને તેની ખુશીનું કારણ જણાવ્યું.

Arjun Kapoor On Janhvi and Malaika:  બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરની ફિલ્મ 'કુત્તે' તાજેતરમાં રિલીઝ થઈ છે. જોકે ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો નથી અને ફિલ્મ રિલીઝ થયાના ચાર દિવસમાં બોક્સ ઓફિસ પર હાંફી રહી છે. આ બધાની વચ્ચે 'કુત્તે' એક્ટર અર્જુને એક ઈન્ટરવ્યુ દરમિયાન તેની સાવકી બહેન અને અભિનેત્રી જાહ્નવી કપૂરની અસુરક્ષા વિશે વાત કરી. આ સાથે અર્જુને મલાઈકા અરોરા સાથેના તેના "અનોખા" કનેક્શનની પણ ચર્ચા કરી અને તેમના સંબંધોને ખાસ ગણાવ્યા હતા.

જાહ્નવી કપૂર પોતાની ક્ષમતા પર વિશ્વાસ કરતી નથી

સિદ્ધાર્થ કન્નનને આપેલા એક ઈન્ટરવ્યુમાં અર્જુન કપૂરે જાહ્નવી કપૂર વિશે કહ્યું હતું કે, "તે કામની ભૂખી છે. તે અસુરક્ષિત છે. તે નર્વસ છે અને તેની ક્ષમતામાં વિશ્વાસ નથી કરતી. તે એ હકીકતથી ખૂબ જ કમ્ફર્ટેબલ છે કે તે કોની પુત્રી છે અને તે જરૂરી પણ છે. તેની પસંદગી ખૂબ જ રસપ્રદ છે કારણ કે મને લાગે છે કે તે એવા સમયે આવી છે જ્યાં તમારે નિર્ભય રહેવું પડશે. તે તકો લેવા તૈયાર છે."

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

અભિનેત્રી તરીકે જાહ્નવીનું ભવિષ્ય ઉજ્જવળ છે

જાહ્નવી કપૂર વિશે અર્જુન કપૂર વધુમાં કહે છે કે અભિનેત્રી તરીકે જાહ્નવીનું ભવિષ્ય ઘણું સારું છે કારણ કે તે પ્રયોગ કરવામાં ડરતી નથી. તેણે કહ્યું, "તે જોખમ લઈ રહી છે અને આગળ વધી રહી છે, મને લાગે છે કે તેનું ભવિષ્ય ખરેખર ઉજ્જવળ છે. અમે બંને ઘણી વાતો કરીએ છીએ. અમે જૂની હિન્દી ફિલ્મોથી લઈને તે કેવા પ્રકારની ફિલ્મ કરવા માંગે છે તે વિશે વાત કરીએ છીએ."અમે દરેક બાબતે ચર્ચા કરીએ છીએ. કામ વિશે ચર્ચા કરવામાં અમારી બંને વચ્ચે એક અલગ જ કનેક્શન છે.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

મલાઈકાના કારણે હું ખુશ થઈને સૂઈ શકું છું અને જાગી શકું છું

ઈન્ટરવ્યુ દરમિયાન અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથેના સંબંધો વિશે પણ વાત કરી હતી. અભિનેતાએ કહ્યું, "એવું પાર્ટનર હોવું જે તમને સિક્યોર અને જમીન સાથે જોડાયેલા રાખે જે તમારી ડેયલી મુવમેન્ટ અને વિચારોમાં જોવા મળે. તેણે હકીકતમાં મને તેની પોતાની વ્યક્તિ બનવા દીધી છે. અમે બંને એકબીજાની લાઈફમાં સારી રીતે ફિટ થઈએ છીએ. અર્જુને વધુમાં કહ્યું કે ભલે સમાજ રીતે અમારો યુનિક સંબંધ હોય પરંતુ એ વાત વધુ મહત્વની છે કે તેના કારણે હું ખુશ થઈને સૂઈ શકું છું અને ઉઠી પણ શકું છું

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણીની હત્યામાં મોટો ખુલાસો, જાણો કોણે આપી હતી હત્યાની સોપારી
Crime News: અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણીની હત્યામાં મોટો ખુલાસો, જાણો કોણે આપી હતી હત્યાની સોપારી
Video: ભારતના અનેક રાજ્યોમાં જોરદાર ભૂકંપ આવ્યો, જાણો કેટલી તીવ્રતા હતી? ભૂકંપનું કેન્દ્ર માત્ર 10 કિમીની ઊંડાઈએ હતું
Video: ભારતના અનેક રાજ્યોમાં જોરદાર ભૂકંપ આવ્યો, જાણો કેટલી તીવ્રતા હતી? ભૂકંપનું કેન્દ્ર માત્ર 10 કિમીની ઊંડાઈએ હતું
જો ભારત છેલ્લી ઘડીએ પાકિસ્તાન સાથે રમવાનો ઇનકાર કરે છે, તો પણ ભારત સુપર-4 માં પહોંચશે? જાણો નિયમ
જો ભારત છેલ્લી ઘડીએ પાકિસ્તાન સાથે રમવાનો ઇનકાર કરે છે, તો પણ ભારત સુપર-4 માં પહોંચશે? જાણો નિયમ
Monsoon 2025:મોનસૂન દેશમાંથી ક્યારે લેશે વિદાય, IMDએ જાહેર કરી  તારીખ
Monsoon 2025:મોનસૂન દેશમાંથી ક્યારે લેશે વિદાય, IMDએ જાહેર કરી તારીખ
Advertisement

વિડિઓઝ

PM Modi : વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, આતંકીઓના એજન્ડાને કોંગ્રેસનો સાથ
Rajkot Talwar Ras: રાજકોટમાં ક્ષત્રિય સમાજની બહેનોએ તલવાર રાસની શરૂ કરી પ્રેક્ટિસ
India-Pakistan match Row:
India-Pakistan match Row: ભારત-પાકિસ્તાન મેચને લઈ ઓવૈસીના ભાજપ પર પ્રહાર
Mehsana Tragedy: મહેસાણા જિલ્લામાં આગની દુર્ઘટનામાં બેના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણીની હત્યામાં મોટો ખુલાસો, જાણો કોણે આપી હતી હત્યાની સોપારી
Crime News: અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણીની હત્યામાં મોટો ખુલાસો, જાણો કોણે આપી હતી હત્યાની સોપારી
Video: ભારતના અનેક રાજ્યોમાં જોરદાર ભૂકંપ આવ્યો, જાણો કેટલી તીવ્રતા હતી? ભૂકંપનું કેન્દ્ર માત્ર 10 કિમીની ઊંડાઈએ હતું
Video: ભારતના અનેક રાજ્યોમાં જોરદાર ભૂકંપ આવ્યો, જાણો કેટલી તીવ્રતા હતી? ભૂકંપનું કેન્દ્ર માત્ર 10 કિમીની ઊંડાઈએ હતું
જો ભારત છેલ્લી ઘડીએ પાકિસ્તાન સાથે રમવાનો ઇનકાર કરે છે, તો પણ ભારત સુપર-4 માં પહોંચશે? જાણો નિયમ
જો ભારત છેલ્લી ઘડીએ પાકિસ્તાન સાથે રમવાનો ઇનકાર કરે છે, તો પણ ભારત સુપર-4 માં પહોંચશે? જાણો નિયમ
Monsoon 2025:મોનસૂન દેશમાંથી ક્યારે લેશે વિદાય, IMDએ જાહેર કરી  તારીખ
Monsoon 2025:મોનસૂન દેશમાંથી ક્યારે લેશે વિદાય, IMDએ જાહેર કરી તારીખ
GST ના દર ઘટ્યા છતાં ₹5, ₹10 અને ₹20 ના ચિપ્સ અને કુરકુરેની કિંમત નહીં ઘટે? જાણો કંપનીઓએ શું કહ્યું...
GST ના દર ઘટ્યા છતાં ₹5, ₹10 અને ₹20 ના ચિપ્સ અને કુરકુરેની કિંમત નહીં ઘટે? જાણો કંપનીઓએ શું કહ્યું...
બિહારમાં રાજકીય ભૂકંપ! શું તેજસ્વી યાદવ હવે કોંગ્રેસથી દૂર થઈ રહ્યા છે? 243 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત
બિહારમાં રાજકીય ભૂકંપ! શું તેજસ્વી યાદવ હવે કોંગ્રેસથી દૂર થઈ રહ્યા છે? 243 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાઇ સિસ્ટમ, રાજ્યના આ જિલ્લામાં ફરી થશે મેઘરાજાની એન્ટ્રી
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાઇ સિસ્ટમ, રાજ્યના આ જિલ્લામાં ફરી થશે મેઘરાજાની એન્ટ્રી
Gujarat News: રાજ્યમાં આજે તલાટીની પરીક્ષા,  2384 જગ્યાઓ પર ભરતી માટે 3.99 લાખ ઉમેદવારો  આપશે પરીક્ષા
Gujarat News: રાજ્યમાં આજે તલાટીની પરીક્ષા, 2384 જગ્યાઓ પર ભરતી માટે 3.99 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા
Embed widget