શોધખોળ કરો

Arjun Kapoorએ જાહ્નવી કપૂર ગણાવી ‘ઇનસિક્યોર’ મલાઇકા માટે કહ્યું- ‘અમે એકબીજાની લાઇફમાં સારી રીતે ફિટ’

Arjun Kapoor: અર્જુન કપૂરે તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન તેની બહેન જાહ્નવી કપૂર અને લેડી લવ મલાઈકા વિશે વાત કરી હતી. જાહ્નવીને ઇનસિક્યોર ગણાવી તો તેણે મલાઈકાને તેની ખુશીનું કારણ જણાવ્યું.

Arjun Kapoor On Janhvi and Malaika:  બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરની ફિલ્મ 'કુત્તે' તાજેતરમાં રિલીઝ થઈ છે. જોકે ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો નથી અને ફિલ્મ રિલીઝ થયાના ચાર દિવસમાં બોક્સ ઓફિસ પર હાંફી રહી છે. આ બધાની વચ્ચે 'કુત્તે' એક્ટર અર્જુને એક ઈન્ટરવ્યુ દરમિયાન તેની સાવકી બહેન અને અભિનેત્રી જાહ્નવી કપૂરની અસુરક્ષા વિશે વાત કરી. આ સાથે અર્જુને મલાઈકા અરોરા સાથેના તેના "અનોખા" કનેક્શનની પણ ચર્ચા કરી અને તેમના સંબંધોને ખાસ ગણાવ્યા હતા.

જાહ્નવી કપૂર પોતાની ક્ષમતા પર વિશ્વાસ કરતી નથી

સિદ્ધાર્થ કન્નનને આપેલા એક ઈન્ટરવ્યુમાં અર્જુન કપૂરે જાહ્નવી કપૂર વિશે કહ્યું હતું કે, "તે કામની ભૂખી છે. તે અસુરક્ષિત છે. તે નર્વસ છે અને તેની ક્ષમતામાં વિશ્વાસ નથી કરતી. તે એ હકીકતથી ખૂબ જ કમ્ફર્ટેબલ છે કે તે કોની પુત્રી છે અને તે જરૂરી પણ છે. તેની પસંદગી ખૂબ જ રસપ્રદ છે કારણ કે મને લાગે છે કે તે એવા સમયે આવી છે જ્યાં તમારે નિર્ભય રહેવું પડશે. તે તકો લેવા તૈયાર છે."

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

અભિનેત્રી તરીકે જાહ્નવીનું ભવિષ્ય ઉજ્જવળ છે

જાહ્નવી કપૂર વિશે અર્જુન કપૂર વધુમાં કહે છે કે અભિનેત્રી તરીકે જાહ્નવીનું ભવિષ્ય ઘણું સારું છે કારણ કે તે પ્રયોગ કરવામાં ડરતી નથી. તેણે કહ્યું, "તે જોખમ લઈ રહી છે અને આગળ વધી રહી છે, મને લાગે છે કે તેનું ભવિષ્ય ખરેખર ઉજ્જવળ છે. અમે બંને ઘણી વાતો કરીએ છીએ. અમે જૂની હિન્દી ફિલ્મોથી લઈને તે કેવા પ્રકારની ફિલ્મ કરવા માંગે છે તે વિશે વાત કરીએ છીએ."અમે દરેક બાબતે ચર્ચા કરીએ છીએ. કામ વિશે ચર્ચા કરવામાં અમારી બંને વચ્ચે એક અલગ જ કનેક્શન છે.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

મલાઈકાના કારણે હું ખુશ થઈને સૂઈ શકું છું અને જાગી શકું છું

ઈન્ટરવ્યુ દરમિયાન અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથેના સંબંધો વિશે પણ વાત કરી હતી. અભિનેતાએ કહ્યું, "એવું પાર્ટનર હોવું જે તમને સિક્યોર અને જમીન સાથે જોડાયેલા રાખે જે તમારી ડેયલી મુવમેન્ટ અને વિચારોમાં જોવા મળે. તેણે હકીકતમાં મને તેની પોતાની વ્યક્તિ બનવા દીધી છે. અમે બંને એકબીજાની લાઈફમાં સારી રીતે ફિટ થઈએ છીએ. અર્જુને વધુમાં કહ્યું કે ભલે સમાજ રીતે અમારો યુનિક સંબંધ હોય પરંતુ એ વાત વધુ મહત્વની છે કે તેના કારણે હું ખુશ થઈને સૂઈ શકું છું અને ઉઠી પણ શકું છું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
Embed widget