શોધખોળ કરો

Arjun Kapoorએ જાહ્નવી કપૂર ગણાવી ‘ઇનસિક્યોર’ મલાઇકા માટે કહ્યું- ‘અમે એકબીજાની લાઇફમાં સારી રીતે ફિટ’

Arjun Kapoor: અર્જુન કપૂરે તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન તેની બહેન જાહ્નવી કપૂર અને લેડી લવ મલાઈકા વિશે વાત કરી હતી. જાહ્નવીને ઇનસિક્યોર ગણાવી તો તેણે મલાઈકાને તેની ખુશીનું કારણ જણાવ્યું.

Arjun Kapoor On Janhvi and Malaika:  બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરની ફિલ્મ 'કુત્તે' તાજેતરમાં રિલીઝ થઈ છે. જોકે ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો નથી અને ફિલ્મ રિલીઝ થયાના ચાર દિવસમાં બોક્સ ઓફિસ પર હાંફી રહી છે. આ બધાની વચ્ચે 'કુત્તે' એક્ટર અર્જુને એક ઈન્ટરવ્યુ દરમિયાન તેની સાવકી બહેન અને અભિનેત્રી જાહ્નવી કપૂરની અસુરક્ષા વિશે વાત કરી. આ સાથે અર્જુને મલાઈકા અરોરા સાથેના તેના "અનોખા" કનેક્શનની પણ ચર્ચા કરી અને તેમના સંબંધોને ખાસ ગણાવ્યા હતા.

જાહ્નવી કપૂર પોતાની ક્ષમતા પર વિશ્વાસ કરતી નથી

સિદ્ધાર્થ કન્નનને આપેલા એક ઈન્ટરવ્યુમાં અર્જુન કપૂરે જાહ્નવી કપૂર વિશે કહ્યું હતું કે, "તે કામની ભૂખી છે. તે અસુરક્ષિત છે. તે નર્વસ છે અને તેની ક્ષમતામાં વિશ્વાસ નથી કરતી. તે એ હકીકતથી ખૂબ જ કમ્ફર્ટેબલ છે કે તે કોની પુત્રી છે અને તે જરૂરી પણ છે. તેની પસંદગી ખૂબ જ રસપ્રદ છે કારણ કે મને લાગે છે કે તે એવા સમયે આવી છે જ્યાં તમારે નિર્ભય રહેવું પડશે. તે તકો લેવા તૈયાર છે."

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

અભિનેત્રી તરીકે જાહ્નવીનું ભવિષ્ય ઉજ્જવળ છે

જાહ્નવી કપૂર વિશે અર્જુન કપૂર વધુમાં કહે છે કે અભિનેત્રી તરીકે જાહ્નવીનું ભવિષ્ય ઘણું સારું છે કારણ કે તે પ્રયોગ કરવામાં ડરતી નથી. તેણે કહ્યું, "તે જોખમ લઈ રહી છે અને આગળ વધી રહી છે, મને લાગે છે કે તેનું ભવિષ્ય ખરેખર ઉજ્જવળ છે. અમે બંને ઘણી વાતો કરીએ છીએ. અમે જૂની હિન્દી ફિલ્મોથી લઈને તે કેવા પ્રકારની ફિલ્મ કરવા માંગે છે તે વિશે વાત કરીએ છીએ."અમે દરેક બાબતે ચર્ચા કરીએ છીએ. કામ વિશે ચર્ચા કરવામાં અમારી બંને વચ્ચે એક અલગ જ કનેક્શન છે.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

મલાઈકાના કારણે હું ખુશ થઈને સૂઈ શકું છું અને જાગી શકું છું

ઈન્ટરવ્યુ દરમિયાન અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથેના સંબંધો વિશે પણ વાત કરી હતી. અભિનેતાએ કહ્યું, "એવું પાર્ટનર હોવું જે તમને સિક્યોર અને જમીન સાથે જોડાયેલા રાખે જે તમારી ડેયલી મુવમેન્ટ અને વિચારોમાં જોવા મળે. તેણે હકીકતમાં મને તેની પોતાની વ્યક્તિ બનવા દીધી છે. અમે બંને એકબીજાની લાઈફમાં સારી રીતે ફિટ થઈએ છીએ. અર્જુને વધુમાં કહ્યું કે ભલે સમાજ રીતે અમારો યુનિક સંબંધ હોય પરંતુ એ વાત વધુ મહત્વની છે કે તેના કારણે હું ખુશ થઈને સૂઈ શકું છું અને ઉઠી પણ શકું છું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
Amitabh Bachchan: હોસ્પિટલમાં દાખલ નથી અમિતાભ બચ્ચન, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા એક્ટર
Amitabh Bachchan: હોસ્પિટલમાં દાખલ નથી અમિતાભ બચ્ચન, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા એક્ટર
1300 કરોડનો ડ્રેસ પહેરીને કાન્સમાં પહોંચી હતી આ અભિનેત્રી, આલિયા અને દીપિકાને પણ છોડી હતી પાછળ
1300 કરોડનો ડ્રેસ પહેરીને કાન્સમાં પહોંચી હતી આ અભિનેત્રી, આલિયા અને દીપિકાને પણ છોડી હતી પાછળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુઝફ્ફરનગરના સૌથી મોટા પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, અનેક દર્દીઓ જીવતા સળગ્યાં, મોટી જાનહાનિની આશંકા
મુઝફ્ફરનગરના સૌથી મોટા પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, અનેક દર્દીઓ જીવતા સળગ્યાં, મોટી જાનહાનિની આશંકા
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
Embed widget