શોધખોળ કરો

Mumbai Drugs Case : ક્રૂઝ ડ્ર્ગ્સ મામલે આર્યન ખાનને એક દિવસની NCBની કસ્ટડીમાં મોકલવામાં  આવ્યો  

મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને એક દિવસની એનસીબી કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આવતીકાલે બપોરે 2.30 કલાકે સુનાવણી કોર્ટ નંબર 8 માં થશે.

મુંબઈ: મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને એક દિવસની એનસીબી કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આવતીકાલે બપોરે 2.30 કલાકે સુનાવણી કોર્ટ નંબર 8 માં થશે. એડવોકેટ સતીશ માનશિંદેએ કહ્યું કે આર્યન ખાન પાસેથી કશું જ મળ્યું નથી. આર્યનને મહેમાન તરીકે બોલાવવામાં આવ્યો હતો. આજે રાત આર્યન ખાન સહિત ત્રણ આરોપીઓએ NCB ઓફિસમાં પસાર કરવી પડશે.

NCB એ 5 ઓક્ટોબર સુધી આર્યન ખાન સહિતના આરોપીઓની કસ્ટડી માંગી છે. NCB એ કહ્યું કે ચેટ દ્વારા તે ડીલરના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જાણીતા વકીલ સતીશ માનશિંદે પકડાયેલા આરોપીઓનો કેસ લડશે. રિયા ચક્રવર્તીનો કેસ સતીશ માનશિંદેએ લડ્યો હતો. તે બોમ્બે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે.

આ પહેલા  ક્રૂઝ પર ડ્ર્ગ્સ પાર્ટી મામલે અટકાયતમાં લેવાયેલા શાહરુખ ખાનના દિકરા આર્યન ખાનની એનસીબીએ ધરપકડ કરી હતી. ધરપકડ બાદ એનસીબીની ટીમ  તમામ આઠ લોકોને મેડિકલ માટે લઈ ગઈ હતી, જેમની ગત રાત્રે અટકાયત કરવામાં આવી હતી. મેડિકલ બાદ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.  અટકાયત કરવામાં આવેલા આઠમાંથી ત્રણ લોકોની એનસીબીએ સત્તાવાર રીતે ધરપકડ કરી છે.  


મુંબઈથી ગોવા જઈ રહેલા લક્ઝરી ક્રૂઝની ડ્રગ્સ પાર્ટી પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ની ટીમે પાડ્યા હતા. આ દરોડામાં શાહરૂખ ખાનના દીકરાની પૂછપરછ કરવામાં આવી હતી.   નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઈના ડિરેક્ટર સમીર વાનખેડેએ શાહરૂખના દીકરા સહિત આઠ લોકોની પૂછપરછ કરાઈ રહી હોવાનું જણાવ્યું હતું. 

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઈના ડિરેક્ટર સમીર વાનખેડેએ આપેલી માહિતી પ્રમાણે શાહરૂખના દીકરા આર્યન ખાનની સાથે ત્રણ યુવતીની પણ પૂછપરછ કરાઈ હતી. આર્યન ખાન ઉપરાંત અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચા, નુપુર સારિકા, ઈસ્મિત સિંઘ, મોહક જસવાલ, વિક્રાન્ત ચોકર અમને ગોમિત ચોપરાની પૂછપરછ કરાઈ રહી છે એવો દાવો આ અહેવાલમાં કરાયો છે.  આ ઉપરાંત ક્રુઝના આયોજકોને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget