શોધખોળ કરો

Pandit P Khurana Passes Away: બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાના પિતાનું નિધન, પરિવાર પર તૂટ્યો દુ:ખોનો પહાડ

Ayushmann Khurrana Father Pandit P Khurana Passes Away: બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાના પિતા જ્યોતિષ પી ખુરાનાનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી હૃદય સંબંધિત બિમારીથી પીડાતા હતા.

Ayushmann Khurrana Father Pandit P Khurana Passes Away: બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાના પિતા જ્યોતિષ પી ખુરાનાનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી હૃદય સંબંધિત બિમારીથી પીડાતા હતા. મળતી માહિતી મુજબ, આયુષ્માનના પિતા પી ખુરાનાની મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી પરંતુ ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા ન હતા.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ayushmann Khurrana (@ayushmannk)

પિતાના મૃત્યુ પર અપારશક્તિ તરફથી આ નિવેદન આવ્યું 

આયુષ્માન ખુરાનાના ભાઈ અપારશક્તિ ખુરાના વતી તેમના પ્રવક્તાએ એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં લખ્યું છે કે, 'અમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે આયુષ્માન અને અપારશક્તિ ખુરાનાના પિતા જ્યોતિષ પી ખુરાનાનું આજે સવારે 10.30 વાગ્યે નિધન થયું છે. મોહાલી ખાતે લાંબી માંદગીને કારણે તેમનું નિધન થયું. આ વ્યક્તિગત નુકસાન દરમિયાન તમારી પ્રાર્થના અને સમર્થન માટે અમે તમારા બધાના આભારી છીએ.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ayushmann Khurrana (@ayushmannk)

પંડિત પી ખુરાનાના અંતિમ સંસ્કાર આજે થશે

રિપોર્ટ અનુસાર, આયુષ્માન ખુરાનાના પિતા પી ખુરાનાના અંતિમ સંસ્કાર શુક્રવારે સાંજે 5.30 વાગ્યે ચંદીગઢના મનિમાજરા સ્મશાનભૂમિમાં કરવામાં આવશે. આયુષ્માન ખુરાના અને તેનો ભાઈ અપારશક્તિ ખુરાના તેમના પિતા પી ખુરાનાની ખૂબ નજીક રહ્યા છે. બંને સ્ટાર્સ અવારનવાર તેમના પિતા વિશે કંઈક ને કંઈક પોસ્ટ કરતા હતા. વર્ષ 2020 માં, આયુષ્માન ખુરાનાએ તેના જન્મદિવસ પર તેના પિતા પી ખુરાનાનો ફોટો પોસ્ટ કર્યો હતો. આ સાથે, તેના પિતાને તેમના જન્મદિવસ પર અભિનંદન આપતા, અભિનેતાએ તેમને વિશ્વના શ્રેષ્ઠ પિતા ગણાવ્યા હતા.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ayushmann Khurrana (@ayushmannk)

આયુષ્માન ખુરાનાની ફિલ્મો

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, આયુષ્માન ખુરાના છેલ્લે ફિલ્મ એન એક્શન હીરોમાં જોવા મળ્યો હતો જેમાં તેણે જયદીપ અહલાવત સાથે કામ કર્યું હતું. જેમાં આયુષ્માન ખુરાના પહેલીવાર એક્શન અવતારમાં જોવા મળ્યો હતો. જોકે, તે બોક્સ ઓફિસ પર કંઈ ખાસ બતાવી શકી ન હતી અને ફ્લોપ સાબિત થઈ હતી. હવે આયુષ્માન ખુરાના 'ડ્રીમ ગર્લ 2'માં જોવા મળશે, જેમાં અભિનેતાની સામે અનન્યા પાંડે જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget