શોધખોળ કરો

Pandit P Khurana Passes Away: બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાના પિતાનું નિધન, પરિવાર પર તૂટ્યો દુ:ખોનો પહાડ

Ayushmann Khurrana Father Pandit P Khurana Passes Away: બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાના પિતા જ્યોતિષ પી ખુરાનાનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી હૃદય સંબંધિત બિમારીથી પીડાતા હતા.

Ayushmann Khurrana Father Pandit P Khurana Passes Away: બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાના પિતા જ્યોતિષ પી ખુરાનાનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી હૃદય સંબંધિત બિમારીથી પીડાતા હતા. મળતી માહિતી મુજબ, આયુષ્માનના પિતા પી ખુરાનાની મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી પરંતુ ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા ન હતા.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ayushmann Khurrana (@ayushmannk)

પિતાના મૃત્યુ પર અપારશક્તિ તરફથી આ નિવેદન આવ્યું 

આયુષ્માન ખુરાનાના ભાઈ અપારશક્તિ ખુરાના વતી તેમના પ્રવક્તાએ એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં લખ્યું છે કે, 'અમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે આયુષ્માન અને અપારશક્તિ ખુરાનાના પિતા જ્યોતિષ પી ખુરાનાનું આજે સવારે 10.30 વાગ્યે નિધન થયું છે. મોહાલી ખાતે લાંબી માંદગીને કારણે તેમનું નિધન થયું. આ વ્યક્તિગત નુકસાન દરમિયાન તમારી પ્રાર્થના અને સમર્થન માટે અમે તમારા બધાના આભારી છીએ.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ayushmann Khurrana (@ayushmannk)

પંડિત પી ખુરાનાના અંતિમ સંસ્કાર આજે થશે

રિપોર્ટ અનુસાર, આયુષ્માન ખુરાનાના પિતા પી ખુરાનાના અંતિમ સંસ્કાર શુક્રવારે સાંજે 5.30 વાગ્યે ચંદીગઢના મનિમાજરા સ્મશાનભૂમિમાં કરવામાં આવશે. આયુષ્માન ખુરાના અને તેનો ભાઈ અપારશક્તિ ખુરાના તેમના પિતા પી ખુરાનાની ખૂબ નજીક રહ્યા છે. બંને સ્ટાર્સ અવારનવાર તેમના પિતા વિશે કંઈક ને કંઈક પોસ્ટ કરતા હતા. વર્ષ 2020 માં, આયુષ્માન ખુરાનાએ તેના જન્મદિવસ પર તેના પિતા પી ખુરાનાનો ફોટો પોસ્ટ કર્યો હતો. આ સાથે, તેના પિતાને તેમના જન્મદિવસ પર અભિનંદન આપતા, અભિનેતાએ તેમને વિશ્વના શ્રેષ્ઠ પિતા ગણાવ્યા હતા.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ayushmann Khurrana (@ayushmannk)

આયુષ્માન ખુરાનાની ફિલ્મો

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, આયુષ્માન ખુરાના છેલ્લે ફિલ્મ એન એક્શન હીરોમાં જોવા મળ્યો હતો જેમાં તેણે જયદીપ અહલાવત સાથે કામ કર્યું હતું. જેમાં આયુષ્માન ખુરાના પહેલીવાર એક્શન અવતારમાં જોવા મળ્યો હતો. જોકે, તે બોક્સ ઓફિસ પર કંઈ ખાસ બતાવી શકી ન હતી અને ફ્લોપ સાબિત થઈ હતી. હવે આયુષ્માન ખુરાના 'ડ્રીમ ગર્લ 2'માં જોવા મળશે, જેમાં અભિનેતાની સામે અનન્યા પાંડે જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
Embed widget