શોધખોળ કરો

Pandit P Khurana Passes Away: બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાના પિતાનું નિધન, પરિવાર પર તૂટ્યો દુ:ખોનો પહાડ

Ayushmann Khurrana Father Pandit P Khurana Passes Away: બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાના પિતા જ્યોતિષ પી ખુરાનાનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી હૃદય સંબંધિત બિમારીથી પીડાતા હતા.

Ayushmann Khurrana Father Pandit P Khurana Passes Away: બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાના પિતા જ્યોતિષ પી ખુરાનાનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી હૃદય સંબંધિત બિમારીથી પીડાતા હતા. મળતી માહિતી મુજબ, આયુષ્માનના પિતા પી ખુરાનાની મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી પરંતુ ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા ન હતા.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ayushmann Khurrana (@ayushmannk)

પિતાના મૃત્યુ પર અપારશક્તિ તરફથી આ નિવેદન આવ્યું 

આયુષ્માન ખુરાનાના ભાઈ અપારશક્તિ ખુરાના વતી તેમના પ્રવક્તાએ એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં લખ્યું છે કે, 'અમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે આયુષ્માન અને અપારશક્તિ ખુરાનાના પિતા જ્યોતિષ પી ખુરાનાનું આજે સવારે 10.30 વાગ્યે નિધન થયું છે. મોહાલી ખાતે લાંબી માંદગીને કારણે તેમનું નિધન થયું. આ વ્યક્તિગત નુકસાન દરમિયાન તમારી પ્રાર્થના અને સમર્થન માટે અમે તમારા બધાના આભારી છીએ.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ayushmann Khurrana (@ayushmannk)

પંડિત પી ખુરાનાના અંતિમ સંસ્કાર આજે થશે

રિપોર્ટ અનુસાર, આયુષ્માન ખુરાનાના પિતા પી ખુરાનાના અંતિમ સંસ્કાર શુક્રવારે સાંજે 5.30 વાગ્યે ચંદીગઢના મનિમાજરા સ્મશાનભૂમિમાં કરવામાં આવશે. આયુષ્માન ખુરાના અને તેનો ભાઈ અપારશક્તિ ખુરાના તેમના પિતા પી ખુરાનાની ખૂબ નજીક રહ્યા છે. બંને સ્ટાર્સ અવારનવાર તેમના પિતા વિશે કંઈક ને કંઈક પોસ્ટ કરતા હતા. વર્ષ 2020 માં, આયુષ્માન ખુરાનાએ તેના જન્મદિવસ પર તેના પિતા પી ખુરાનાનો ફોટો પોસ્ટ કર્યો હતો. આ સાથે, તેના પિતાને તેમના જન્મદિવસ પર અભિનંદન આપતા, અભિનેતાએ તેમને વિશ્વના શ્રેષ્ઠ પિતા ગણાવ્યા હતા.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ayushmann Khurrana (@ayushmannk)

આયુષ્માન ખુરાનાની ફિલ્મો

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, આયુષ્માન ખુરાના છેલ્લે ફિલ્મ એન એક્શન હીરોમાં જોવા મળ્યો હતો જેમાં તેણે જયદીપ અહલાવત સાથે કામ કર્યું હતું. જેમાં આયુષ્માન ખુરાના પહેલીવાર એક્શન અવતારમાં જોવા મળ્યો હતો. જોકે, તે બોક્સ ઓફિસ પર કંઈ ખાસ બતાવી શકી ન હતી અને ફ્લોપ સાબિત થઈ હતી. હવે આયુષ્માન ખુરાના 'ડ્રીમ ગર્લ 2'માં જોવા મળશે, જેમાં અભિનેતાની સામે અનન્યા પાંડે જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું-
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું- " 63 વર્ષની ઉંમરે લફરા શૌભતા નથી, બાળકો પર ખરાબ અસર થાય છે"
આ છે સૌથી વધુ પગાર આપતી સરકારી નોકરી, જાણો IAS-IPS કરતાં કેટલી વધુ મળે છે સેલરી?
આ છે સૌથી વધુ પગાર આપતી સરકારી નોકરી, જાણો IAS-IPS કરતાં કેટલી વધુ મળે છે સેલરી?
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
ભારતને આ 5 કારણોને લીધે મળી ત્રીજી વનડેમાં હાર,રોહિત-ગિલની નિષ્ફળતા, આ બોલર બન્યો ટીમ ઈન્ડિયા પર બોજ
ભારતને આ 5 કારણોને લીધે મળી ત્રીજી વનડેમાં હાર,રોહિત-ગિલની નિષ્ફળતા, આ બોલર બન્યો ટીમ ઈન્ડિયા પર બોજ
Embed widget