શોધખોળ કરો

Pandit P Khurana Passes Away: બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાના પિતાનું નિધન, પરિવાર પર તૂટ્યો દુ:ખોનો પહાડ

Ayushmann Khurrana Father Pandit P Khurana Passes Away: બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાના પિતા જ્યોતિષ પી ખુરાનાનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી હૃદય સંબંધિત બિમારીથી પીડાતા હતા.

Ayushmann Khurrana Father Pandit P Khurana Passes Away: બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાના પિતા જ્યોતિષ પી ખુરાનાનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી હૃદય સંબંધિત બિમારીથી પીડાતા હતા. મળતી માહિતી મુજબ, આયુષ્માનના પિતા પી ખુરાનાની મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી પરંતુ ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા ન હતા.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ayushmann Khurrana (@ayushmannk)

પિતાના મૃત્યુ પર અપારશક્તિ તરફથી આ નિવેદન આવ્યું 

આયુષ્માન ખુરાનાના ભાઈ અપારશક્તિ ખુરાના વતી તેમના પ્રવક્તાએ એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં લખ્યું છે કે, 'અમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે આયુષ્માન અને અપારશક્તિ ખુરાનાના પિતા જ્યોતિષ પી ખુરાનાનું આજે સવારે 10.30 વાગ્યે નિધન થયું છે. મોહાલી ખાતે લાંબી માંદગીને કારણે તેમનું નિધન થયું. આ વ્યક્તિગત નુકસાન દરમિયાન તમારી પ્રાર્થના અને સમર્થન માટે અમે તમારા બધાના આભારી છીએ.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ayushmann Khurrana (@ayushmannk)

પંડિત પી ખુરાનાના અંતિમ સંસ્કાર આજે થશે

રિપોર્ટ અનુસાર, આયુષ્માન ખુરાનાના પિતા પી ખુરાનાના અંતિમ સંસ્કાર શુક્રવારે સાંજે 5.30 વાગ્યે ચંદીગઢના મનિમાજરા સ્મશાનભૂમિમાં કરવામાં આવશે. આયુષ્માન ખુરાના અને તેનો ભાઈ અપારશક્તિ ખુરાના તેમના પિતા પી ખુરાનાની ખૂબ નજીક રહ્યા છે. બંને સ્ટાર્સ અવારનવાર તેમના પિતા વિશે કંઈક ને કંઈક પોસ્ટ કરતા હતા. વર્ષ 2020 માં, આયુષ્માન ખુરાનાએ તેના જન્મદિવસ પર તેના પિતા પી ખુરાનાનો ફોટો પોસ્ટ કર્યો હતો. આ સાથે, તેના પિતાને તેમના જન્મદિવસ પર અભિનંદન આપતા, અભિનેતાએ તેમને વિશ્વના શ્રેષ્ઠ પિતા ગણાવ્યા હતા.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ayushmann Khurrana (@ayushmannk)

આયુષ્માન ખુરાનાની ફિલ્મો

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, આયુષ્માન ખુરાના છેલ્લે ફિલ્મ એન એક્શન હીરોમાં જોવા મળ્યો હતો જેમાં તેણે જયદીપ અહલાવત સાથે કામ કર્યું હતું. જેમાં આયુષ્માન ખુરાના પહેલીવાર એક્શન અવતારમાં જોવા મળ્યો હતો. જોકે, તે બોક્સ ઓફિસ પર કંઈ ખાસ બતાવી શકી ન હતી અને ફ્લોપ સાબિત થઈ હતી. હવે આયુષ્માન ખુરાના 'ડ્રીમ ગર્લ 2'માં જોવા મળશે, જેમાં અભિનેતાની સામે અનન્યા પાંડે જોવા મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

2027ની વિધાનસભા ચૂંટણીને જોતા રાહુલ ગાંધીના ગુજરાતમાં ધામા, 33 જિલ્લામાં કરશે પ્રવાસ
2027ની વિધાનસભા ચૂંટણીને જોતા રાહુલ ગાંધીના ગુજરાતમાં ધામા, 33 જિલ્લામાં કરશે પ્રવાસ
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન,  લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi Full Speech In Navsari : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, મહિલાઓને આપી મોટી ભેટRahul Gandhi Gujarat Visit : રાહુલ નાંખશે ગુજરાતમાં ધામા , કોંગ્રેસને કરી શકશે બેઠી?Rahul Gandhi In Gujarat : ગુજરાત આવેલા રાહુલને નેતાઓએ શું કરી ફરિયાદ? રાહુલે શું આપી ખાતરી?PM Modi's Interesting Conversations With Lakhpati Didis:  PM મોદીએ લખપતિ દીદી સાથે શું કરી વાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2027ની વિધાનસભા ચૂંટણીને જોતા રાહુલ ગાંધીના ગુજરાતમાં ધામા, 33 જિલ્લામાં કરશે પ્રવાસ
2027ની વિધાનસભા ચૂંટણીને જોતા રાહુલ ગાંધીના ગુજરાતમાં ધામા, 33 જિલ્લામાં કરશે પ્રવાસ
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન,  લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
Rajasthan: 'પાન મસાલામાં કેસર' હોવાના દાવાને લઈને શાહરૂખ, અજય અને ટાઇગર શ્રોફની મુશ્કેલી વધી, ફટકારવામાં આવી નોટિસ
Rajasthan: 'પાન મસાલામાં કેસર' હોવાના દાવાને લઈને શાહરૂખ, અજય અને ટાઇગર શ્રોફની મુશ્કેલી વધી, ફટકારવામાં આવી નોટિસ
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Mahila Samriddhi Yojana:  આ યોજના હેઠળ કઇ મહિલાને મળશે 2500 રૂપિયાનો લાભ, જાણો શું છે લાભાર્થીના માપદંડ
Mahila Samriddhi Yojana: આ યોજના હેઠળ કઇ મહિલાને મળશે 2500 રૂપિયાનો લાભ, જાણો શું છે લાભાર્થીના માપદંડ
Embed widget