શોધખોળ કરો

બૉલીવુડમાં ફાલતુ ટૉપિક પર બનતી ફિલ્મો પર આ એક્ટર ભડક્યો, જાણો શું કહીને કાઢ્યો ગુસ્સો

બૉલીવુડમાં ફાલતુ ટૉપિક પર બનતી ફિલ્મોને લઇને કહ્યું કે, મે હંમેશા એવી ફિલ્મોને પસંદ કરવાની કોશિશ કરી છે, જે કોઇ સંદર્ભ બિન્દુ નથી, અને મે એવુ જાણી જોઇને કર્યુ છે. મે એવી ફિલ્મો આપી છે જે લોકો અને સમાજના વલણમાં બદલાવ લાવવા માટે પ્રભાવ પાડે

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલીવુડમાં અનેક પ્રકારની ચર્ચાઓ ઉઠવા લાગી છે, નેપૉટિઝ્મ અને સ્ટાર કિડ્સની સાથે સાથે હવે ફાલતુ ફિલ્મી ટૉપિક પર ચર્ચાઓ થવા લાગી છે. બૉલીવુડ અભિનેતા આયુષ્યમાન ખુરાનાનુ માનવુ છે કે બૉલીવુડે એવા મુદ્દાઓને ટાર્ગેટ કરવા જોઇએ જે સમાજ અને દેશ માટે ખુબ જરૂરી છે. જે ભારતની વિવિધતાને પ્રોત્સાહિત કરે. બૉલીવુડમાં ફાલતુ ટૉપિક પર બનતી ફિલ્મોને લઇને કહ્યું કે, મે હંમેશા એવી ફિલ્મોને પસંદ કરવાની કોશિશ કરી છે, જે કોઇ સંદર્ભ બિન્દુ નથી, અને મે એવુ જાણી જોઇને કર્યુ છે. મે એવી ફિલ્મો આપી છે જે લોકો અને સમાજના વલણમાં બદલાવ લાવવા માટે પ્રભાવ પાડે. બૉલીવુડમાં વિતાવેલા આઠ વર્ષોમાં આયુષ્યમાન ખુરાનાએ પહેલી ફિલ્મ વિક્કી ડૉનરમાં એક સ્પર્મ ડૉનરની ભૂમિકા નિભાવી બતી. ત્યારબાદ શુભ મંગલ સાવધાનમાં એક શારીરિત દોષ વાળા વ્યક્તિનો રૉલ કર્યો હતો. આર્ટિકલ 15માં એક મજબૂત નેતૃત્વવાળા પોલીસ અધિકારી અને શુભ મંગલ જ્યાદા સાવધાનામં સમલૈંગિક પ્રેમીનો રૉલ કર્યો હતો. દમ લગા કે હૈઇશા અને બાલા શરીરના આકાર પ્રકારથી બનેલી શાનદાર ફિલ્મો છે. બૉલીવુડમાં ફાલતુ ટૉપિક પર બનતી ફિલ્મો પર આ એક્ટર ભડક્યો, જાણો શું કહીને કાઢ્યો ગુસ્સો તે કહે છે કે તથાકથિત વર્જિત વિષયોને કદાજ જ અમારા ઉદ્યોગો પકડ્યો હતો કેમકે આપણે બધા આવા બધા મુદ્દાઓ પર જાણી જોઇને બોલવામાં હિચકિચાટ અનુભવીએ છીએ. આયુ્ષ્યમાનનુ કહેવુ છેકે સમાજ અને બૉલીવુડ આવા મુદ્દાઓ પર વધારે પડતુ જોર આપે. આયુષ્યમાને કહ્યું કે, આપણે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વધારે ખુલીને વાત કરવી જોઇએ. જો આવા મુ્દ્દાઓ પર આપણે ખુલીને સામે આવીશુ તો વધારે વિકસીત થઇશું. આપણએ સકારાત્મક બદલાવ લાવી શકીશુ. બૉલીવુડમાં ફાલતુ ટૉપિક પર બનતી ફિલ્મો પર આ એક્ટર ભડક્યો, જાણો શું કહીને કાઢ્યો ગુસ્સો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Embed widget