શોધખોળ કરો

Bollywood : શું લગ્ન બાદ રિતેશ દેશમુખે જેનેલિયાને ફિલ્મો ના કરવા મજબુર કરેલી? અભિનેત્રીએ વર્ષો બાદ કર્યો ખુલાસો

રિતેશ દેશમુખે જેનેલિયાને લગ્ન પછી કામ કરવાની મનાઈ ફરમાવી દીધી હતી. જો કે આ બધાની વચ્ચે હવે જેનેલિયાએ આ મુદ્દે ખુલીને વાત કરી છે અને લગ્ન બાદ ફિલ્મો ઓછી કરવાનું કારણ જણાવ્યું છે.

Genelia Deshmukh On Films: રિતેશ દેશમુખ અને જેનેલિયાની જોડી તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાના ક્યુટનેસ ઓવરલોડ વીડિયોઝ ઘણીવાર ચાહકોને ગલગલિયા કરી જાય છે. આ કપલે 2012માં લગ્ન કર્યા હતા. ત્યારથી જેનેલિયાએ ફિલ્મોથી દૂરી બનાવી લીધી હતી. તેના ચાહકો તેને ફિલ્મોમાં જોવા માંગે છે પરંતુ અભિનેત્રી હાલમાં તેના પરિવારને વધુ સમય આપી રહી છે. 

આ દરમિયાન એવા પણ આક્ષેપો થયા હતા કે, રિતેશ દેશમુખે જેનેલિયાને લગ્ન પછી કામ કરવાની મનાઈ ફરમાવી દીધી હતી. જો કે આ બધાની વચ્ચે હવે જેનેલિયાએ આ મુદ્દે ખુલીને વાત કરી છે અને લગ્ન બાદ ફિલ્મો ઓછી કરવાનું કારણ જણાવ્યું છે.

ફિલ્મોથી દૂરી કેમ બનાવી?

જેનેલિયાને જ્યારે પૂછવામાં આવ્યું કે લગ્ન પછી તેણે પોતાની જાતને ફિલ્મોથી કેમ દૂર કરી અને તેનું કારણ રિતેશ દેશમુખ છે? તો અભિનેત્રીએ બોલિવૂડ બબલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું જાણું છું કે લોકોને જે કહેવું હોય તે કહે પરંતુ સત્ય એ જ છે કે આ નિર્ણય મારો હતો. હંમેશા અને આજ સુધી.. જેમ કે લોકો કહે છે કે, તમે વધુ કામ કેમ નથી કરતા?? ' તો હું તમને કહી દઉં કે, મને નથી લાગતું કે હું આટલું કામ કરી શકીશ. તેના બદલે મને લાગે છે કે, મારે મારા બાળકોને વધુને વધુ સમય આપવો જોઈએ.

જેનેલિયાને પોતાનું કામ જાતે કરવાનું પસંદ 

જ્યારે જેનેલિયાને તેના કામ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેત્રીએ કહ્યું હતું કે, 'ક્યારેક હું આ કરવા માંગુ છું, તો પછી કંઈક બીજું. મારે શું કરવું છે તે હું જાતે જ પસંદ કરું છું અને સારી વાત એ છે કે, હું હવે કોઈ ચોક્કસ બેનર હેઠળ કામ કરવા માટે બંધાયેલી નથી જોતી. મારે એવી સ્ક્રિપ્ટનો ભાગ બનવું છે જેની સ્ક્રિપ્ટ વાંચીને મને પ્રભાવિત કરે. જેનેલિયાને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેના બાળકો ક્યારેક વિચિત્ર ડિમાન્ડ કરે છે? તો અભિનેત્રીએ જવાબ આપ્યો કે હા તેના બાળકો ડિમાન્ડ કરે છે પરંતુ તે વિચિત્ર નથી.

અગાઉ બોલીવૂડ સ્ટાર અને રીયલ લાઈફ કપલ રિતેશ અને જેનેલિયા દેશમુખે મહારાષ્ટ્રમાં પૂર પીડિતો માટે મુખ્યમંત્રી રાહત કોષમાં 25 લાખ રૂપિયાની મદદ કરી છે. મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસે દાન માટે બંનેનો આભાર વ્યક્ત કર્યો હતો. ફડણવીસે સોમવારે એક તસવીર ટ્વિટ કરી હતી, જેમાં આ સ્ટાર કપલ મુખ્યમંત્રીને ચેક આપતા જોવા મળ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાની સેનાની પહેલી પ્રતિક્રિયા, ડેલ્સી રોડ્રિગ્ઝને આપ્યું સમર્થન, નાગરિકોને કરી આ અપીલ
માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાની સેનાની પહેલી પ્રતિક્રિયા, ડેલ્સી રોડ્રિગ્ઝને આપ્યું સમર્થન, નાગરિકોને કરી આ અપીલ
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાની સેનાની પહેલી પ્રતિક્રિયા, ડેલ્સી રોડ્રિગ્ઝને આપ્યું સમર્થન, નાગરિકોને કરી આ અપીલ
માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાની સેનાની પહેલી પ્રતિક્રિયા, ડેલ્સી રોડ્રિગ્ઝને આપ્યું સમર્થન, નાગરિકોને કરી આ અપીલ
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
Tata Tigor થી લઈને Maruti Dzire સુધી,આ છે ભારતની સૌથી સસ્તી સેડાન કાર, જાણો વિગતો
Tata Tigor થી લઈને Maruti Dzire સુધી,આ છે ભારતની સૌથી સસ્તી સેડાન કાર, જાણો વિગતો
ઓછી કિંમત, મોટો નફો! 100 રુપિયાથી ઓછી કિંમતના આ શેરોએ રોકાણકારોને કરી દીધા માલામાલ
ઓછી કિંમત, મોટો નફો! 100 રુપિયાથી ઓછી કિંમતના આ શેરોએ રોકાણકારોને કરી દીધા માલામાલ
Dhurandhar: 800 કરોડની કમાણી કરનાર પહેલી બોલિવૂડ ફિલ્મ બની 'ધુરંધર','પુષ્પા 2'નો રેકોર્ડ તોડ્યો
Dhurandhar: 800 કરોડની કમાણી કરનાર પહેલી બોલિવૂડ ફિલ્મ બની 'ધુરંધર','પુષ્પા 2'નો રેકોર્ડ તોડ્યો
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
Embed widget