શોધખોળ કરો

Bollywood : શું લગ્ન બાદ રિતેશ દેશમુખે જેનેલિયાને ફિલ્મો ના કરવા મજબુર કરેલી? અભિનેત્રીએ વર્ષો બાદ કર્યો ખુલાસો

રિતેશ દેશમુખે જેનેલિયાને લગ્ન પછી કામ કરવાની મનાઈ ફરમાવી દીધી હતી. જો કે આ બધાની વચ્ચે હવે જેનેલિયાએ આ મુદ્દે ખુલીને વાત કરી છે અને લગ્ન બાદ ફિલ્મો ઓછી કરવાનું કારણ જણાવ્યું છે.

Genelia Deshmukh On Films: રિતેશ દેશમુખ અને જેનેલિયાની જોડી તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાના ક્યુટનેસ ઓવરલોડ વીડિયોઝ ઘણીવાર ચાહકોને ગલગલિયા કરી જાય છે. આ કપલે 2012માં લગ્ન કર્યા હતા. ત્યારથી જેનેલિયાએ ફિલ્મોથી દૂરી બનાવી લીધી હતી. તેના ચાહકો તેને ફિલ્મોમાં જોવા માંગે છે પરંતુ અભિનેત્રી હાલમાં તેના પરિવારને વધુ સમય આપી રહી છે. 

આ દરમિયાન એવા પણ આક્ષેપો થયા હતા કે, રિતેશ દેશમુખે જેનેલિયાને લગ્ન પછી કામ કરવાની મનાઈ ફરમાવી દીધી હતી. જો કે આ બધાની વચ્ચે હવે જેનેલિયાએ આ મુદ્દે ખુલીને વાત કરી છે અને લગ્ન બાદ ફિલ્મો ઓછી કરવાનું કારણ જણાવ્યું છે.

ફિલ્મોથી દૂરી કેમ બનાવી?

જેનેલિયાને જ્યારે પૂછવામાં આવ્યું કે લગ્ન પછી તેણે પોતાની જાતને ફિલ્મોથી કેમ દૂર કરી અને તેનું કારણ રિતેશ દેશમુખ છે? તો અભિનેત્રીએ બોલિવૂડ બબલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું જાણું છું કે લોકોને જે કહેવું હોય તે કહે પરંતુ સત્ય એ જ છે કે આ નિર્ણય મારો હતો. હંમેશા અને આજ સુધી.. જેમ કે લોકો કહે છે કે, તમે વધુ કામ કેમ નથી કરતા?? ' તો હું તમને કહી દઉં કે, મને નથી લાગતું કે હું આટલું કામ કરી શકીશ. તેના બદલે મને લાગે છે કે, મારે મારા બાળકોને વધુને વધુ સમય આપવો જોઈએ.

જેનેલિયાને પોતાનું કામ જાતે કરવાનું પસંદ 

જ્યારે જેનેલિયાને તેના કામ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેત્રીએ કહ્યું હતું કે, 'ક્યારેક હું આ કરવા માંગુ છું, તો પછી કંઈક બીજું. મારે શું કરવું છે તે હું જાતે જ પસંદ કરું છું અને સારી વાત એ છે કે, હું હવે કોઈ ચોક્કસ બેનર હેઠળ કામ કરવા માટે બંધાયેલી નથી જોતી. મારે એવી સ્ક્રિપ્ટનો ભાગ બનવું છે જેની સ્ક્રિપ્ટ વાંચીને મને પ્રભાવિત કરે. જેનેલિયાને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેના બાળકો ક્યારેક વિચિત્ર ડિમાન્ડ કરે છે? તો અભિનેત્રીએ જવાબ આપ્યો કે હા તેના બાળકો ડિમાન્ડ કરે છે પરંતુ તે વિચિત્ર નથી.

અગાઉ બોલીવૂડ સ્ટાર અને રીયલ લાઈફ કપલ રિતેશ અને જેનેલિયા દેશમુખે મહારાષ્ટ્રમાં પૂર પીડિતો માટે મુખ્યમંત્રી રાહત કોષમાં 25 લાખ રૂપિયાની મદદ કરી છે. મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસે દાન માટે બંનેનો આભાર વ્યક્ત કર્યો હતો. ફડણવીસે સોમવારે એક તસવીર ટ્વિટ કરી હતી, જેમાં આ સ્ટાર કપલ મુખ્યમંત્રીને ચેક આપતા જોવા મળ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
Embed widget