શોધખોળ કરો

Delhi: દિલ્હી ચૂંટણીને લઈને બોલિવૂડ અભિનેતાનું વિવાદિત, કહ્યું- બીજેપી મતથી નહીં પણ આ કરણે જીતી રહી છે

Delhi Assembly Elections: દિલ્હી વિધાનસભા ચૂંટણીના મોટાભાગના એક્ઝિટ પોલમાં બીજેપી અન્ય પક્ષો કરતા આગળ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં હવે ફિલ્મ ક્રિટિક અને અભિનેતા કમાલ રાશિદ ખાને એક મોટો દાવો કર્યો છે.

Delhi Assembly Elections: દેશની રાજધાની દિલ્હીમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. ૫ ફેબ્રુઆરીએ સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન થયું હતું અને ત્યારબાદ એક્ઝિટ પોલ આવવા લાગ્યા. મોટાભાગના એક્ઝિટ પોલમાં, ભાજપ અન્ય પક્ષો કરતા આગળ જોવા મળે છે. આવી સ્થિતિમાં હવે ફિલ્મ ક્રિટિક્સ અને અભિનેતા કમાલ રાશિદ ખાને એક મોટો દાવો કર્યો છે. તમને જણાવી દઈએ કે, હાલમાં આવેલા એક્ઝિટ પોલ અનુસાર મોટા ભાગના સર્વેમાં બીજેપી જીતી રહી છે.

 

કેઆરકે કહે છે કે તેમણે ચૂંટણી પહેલા કહ્યું હતું કે દિલ્હીમાં ભાજપની સરકાર બનશે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને દાવો કર્યો કે ચૂંટણી પંચના કારણે ભાજપ દિલ્હી વિધાનસભા ચૂંટણી જીતી રહી છે. KRK એ પોતાની પોસ્ટમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલને પણ ટેગ કર્યા છે.

'ભાજપ ભારતના ચૂંટણી પંચના કારણે જીતી રહ્યું છે'
પોસ્ટમાં KRK એ લખ્યું, 'બધી ન્યૂઝ ચેનલો દિલ્હી ચૂંટણીમાં ભાજપની જીતની તૈયારીમાં વ્યસ્ત છે. બધા એક્ઝિટ પોલ મુજબ, ભાજપનો વિજય થયો છે. અને મેં આની આગાહી એક મહિના પહેલા કરી હતી. પરંતુ આ સૌથી મોટું જૂઠાણું છે કે ભાજપ લોકોના મતોથી જીતી રહી છે. ભારતીય ચૂંટણી પંચના કારણે ભાજપ જીતી રહ્યું છે.


Delhi: દિલ્હી ચૂંટણીને લઈને બોલિવૂડ અભિનેતાનું વિવાદિત, કહ્યું- બીજેપી મતથી નહીં પણ આ કરણે જીતી રહી છે

વિપક્ષી નેતાઓને 'મૂર્ખ' કહ્યા
KRK એ બીજી પોસ્ટ કરી અને તેમાં લખ્યું- 'મેં એક મહિના પહેલા આની આગાહી કરી હતી પરંતુ અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી આ સમજી શક્યા નહીં. હું ૧૦૦% ગેરંટી સાથે કહી શકું છું કે વિપક્ષ આગામી ૫૦ વર્ષ સુધી ભાજપને હરાવી શકશે નહીં. કારણ કે વિપક્ષી નેતાઓ મૂર્ખ છે અને ભારતના ચૂંટણી પંચના ખેલ વિશે કંઈ જાણતા નથી.

આ પણ વાંચો....

Delhi Exit Poll: દિલ્હી ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર, રાજધાનીમાં નવાજૂનીના એંધાણ, વાંચો લેટેસ્ટ આંકડા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Embed widget