શોધખોળ કરો

સુશાંતના મોત બાદ બધાના નિશાને ચઢ્યો આ દિગ્ગજ અભિનેતા, કેરિયર બરબાદ કરવાનો લાગ્યો આરોપ

અભિનવ કશ્યપે આ સંબંધમાં એક ફેસબુક પૉસ્ટ લખી છે, જે હાલ ખુબ વાયરલ થઇ રહી છે. આ પૉસ્ટમાં તેને સલમાન ખાનની ફેમિલી, યશરાજ ફિલ્મ્સ અને ઇન્ડસ્ટ્રી કેટલાય આરોપો લગાવ્યા છે

નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બૉલીવુડમાં ભાઇ-ભત્રીજાવાદના આરોપ લગાવવામાં આવી રહ્યાં છે. સુશાંત સિંહ રાજપૂતના નિધન પર હવે ડાયરેક્ટર અને એક્ટર અનુરાગ કશ્યપે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર કેટલાય આરોપો લગાવ્યા છે, અને પોલીસને અપીલ કરી છે કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં ઉંડી તપાસ કરે. અભિનવ કશ્યપે આ સંબંધમાં એક ફેસબુક પૉસ્ટ લખી છે, જે હાલ ખુબ વાયરલ થઇ રહી છે. આ પૉસ્ટમાં તેને સલમાન ખાનની ફેમિલી, યશરાજ ફિલ્મ્સ અને ઇન્ડસ્ટ્રી કેટલાય આરોપો લગાવ્યા છે.
અભિનવ કશ્યપે પોતાની પૉસ્ટમાં YRFની એજન્સી પર આરોપ લગાવતા લખ્યું- કદાય આ એજન્સીએ જ સુશાંતને આત્મહત્યાનુ પગલુ ભરવા માટે પ્રેરિત કર્યો હશે. આ કેસની આ એન્ગલથી પણ તપાસ થવી જોઇએ. આ પ્રકારની એજન્સી આર્ટિસ્ટની કેરિયર બનાવતી નથી પણ બગાડે છે. કશ્યપે વધુ આગળ પણ લખ્યુ અને કહ્યું મને ડર છે કે સુશાંતની મોતથી #metoo આંદોલનની જેમ એક મોટી મૂવમેન્ટની શરૂઆત ના થાય.
અભિનવ કશ્પયે પોતાની આ પૉસ્ટમાં પોતાની કેરિયર બગાડ માટે સલમાન ખાન અને તેની ફેમિલી પર પણ મોટો આરોપ લગાવ્યો છે. તેમને લખ્યું- મારો અનુભવ પણ આવો જ રહ્યો છે, મે શોષણ ઝીલ્યુ છે. 10 વર્ષ પહેલા દબંગ 2 દરમિયાન મને પણ બહાર કરાયો હતો, સલમાન ખાન અને તેની ફેમિલી મળીને મારી કેરિયરને કન્ટ્રૉલ કરવાની કોશિશ કરી રહ્યાં હતા, અને મને ઘણો ડરાવી ધમકાવી રખાતો હતો. અનુરાગે આ પૉસ્ટમાં બીજી કેટલીય વાતો લખી છે........ સુશાંતના મોત બાદ બધાના નિશાને ચઢ્યો આ દિગ્ગજ અભિનેતા, કેરિયર બરબાદ કરવાનો લાગ્યો આરોપ અભિનવ કશ્યપે આ પૉસ્ટમાં પોતાની પર્સનલ લાઇફને લઇને પણ કેટલીક ખાસ વાતો લખી છે. તેનુ માનવુ છે કે સુશાંત સિંહ રાજપૂતના આ પગલા બાદ આ બધી વાતોને બહાર લાવવી જરૂરી છે. તેમને કહ્યું આ મામલે ગંભીરતાથી તપાસ થવી જોઇએ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
Embed widget