શોધખોળ કરો

Ideas of India 2023: ખુબ દારૂ પીતા હતા જાવેદ અખ્તર, જાણો કેવી રીતે છુટી લત

સંગત હોય તો ઠીક છે, નહીં તો હું એકલો બેસીને પીતો હતો. મને હેંગઓવર પણ નહોતું થતું. એક દિવસ મને લાગ્યું કે, જો હું આ રીતે પીતો રહીશ તો હું 52-53 વર્ષની ઉંમર પાર નહી કરી શકું.

Ideas of India 2023: પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તર એબીપી નેટવર્કના આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટ 2023માં અતિથિ તરીકે હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે દારૂની લત વિશે ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તે ખૂબ પીતા હતા. એક દિવસ જાવેદને ખબર પડી કે તેઓ આ જ રીતે પીતા રહ્યા તો 50 વર્ષની ઉંમરને પાર નહીં કરી શકે.

50 વર્ષની ઉંમર પહેલા જ મરી જવુ જોઈએ

સમિટ દરમિયાન જાવેદ અખ્તરે કહ્યું હતું કે, સંગત હોય તો ઠીક છે, નહીં તો હું એકલો બેસીને પીતો હતો. મને હેંગઓવર પણ નહોતું થતું. એક દિવસ મને લાગ્યું કે, જો હું આ રીતે પીતો રહીશ તો હું 52-53 વર્ષની ઉંમર પાર નહી કરી શકું. હજુ 8 થી 10 વર્ષ જીવીશ પણ મારે 50 વર્ષની ઉંમર પહેલા મરી જવું જોઈએ.

આ કારણે જાવેદ અખ્તર પીતા હતા દારૂ

જાવેદ અખ્તરે વધુમાં કહ્યું હતું કે, હું એટલે દારૂ નહોતો પીતો કે મારું બાળપણ આઘાતજનક વિત્યુ હતું અને હું મારા જીવનમાં બિલકુલ ખુશ નહોતો. મને કોઈ સમજતું નહોતુ તે માત્ર આનંદની વાત હતી. હું મરવા નહોતો માંગતો, તેથી મેં પીવાનું બંધ કર્યું. ત્યાર પછી મેં મારી જાતને તૈયાર કરવાનું શરૂ કર્યું કે કે હવે છોડવુ જ છે તો જેટલુ પીવુ હોય એટલુ પી જ લો. 

આ રીતે જાવેદ અખ્તરે છોડ્યો દારૂ

ગીતકાર જાવેદે કહ્યું હતું કે, જો મેં આ વાત પત્ની શબાના અથવા મારા કોઈ મિત્રને કહી હોત તો તેણે કહ્યું હોત, હા, હવે છોડી દો. તે ખૂબ જ સારો વિચાર છે. તેથી મારે આ બધું જોઈતું ન હતું. એકવાર મેં 31 જુલાઈ, 1991ના રોજ દારૂની આખી બોટલ પૂરી કરી. તે દિવસથી આજદિન સુધી હું દારૂને અડ્યો નથી. જ્યારે લોકો શેમ્પેન પણ ટોસ્ટ કરે છે, ત્યારે હું તેને આ રીતે રાખું છું. મેં મારી જીભે ક્યારેય શેમ્પેઈન પણ નથી અડાડ્યું. હું હવે સારું જીવન જીવી રહ્યો છું. નહિંતર, મારે બોટલ પૂરી કરવા માટે સવારે બે-ત્રણ વાગ્યા સુધી જાગવું પડતુ હતું.

Ideas of India Summit 2023 : એબીપીના મંચ પર બોલ્યા જાવેદ અખ્તર, પાકિસ્તાન સારુ છે...લોકો સારા છે, પરંતુ.....

એબીપી નેટવર્કના 'આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટ'માં પ્રસિદ્ધ કવિ અને લેખક જાવેદ અખ્તરે  ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે તેમની તાજેતરની પાકિસ્તાન મુલાકાતનો ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું કે હું હાલમાં જ એક ફેસ્ટિવલ માટે  પાકિસ્તાન ગયો હતો. ત્યાં મારું સારું સ્વાગત થયું.

તાજેતરમાં પાકિસ્તાનના પ્રવાસે ગયેલા પ્રખ્યાત ગીતકાર, કવિ જાવેદ અખ્તરે એબીપીના મંચ પર આ ઘટના શેર કરી હતી. તેમણે કહ્યું કે એક પાકિસ્તાની મહિલાએ કહ્યું કે અમે તમને લોકો પ્રેમ કરીએ છીએ, પરંતુ તમે અમને આતંકવાદી માનો છો. પછી તેને ખૂબ જ નમ્ર સ્વરમાં કહ્યું કે તું તારો પ્રશ્ન થોડો સુધારી લે. આપણા દેશમાં મહેંદી હસન આવ્યા, નુસરત ફતેહ અલી ખાન આવ્યા, ફૈઝ આવ્યા. અમે સંપૂર્ણ સન્માન આપ્યું. અમારા તરફથી એવું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget