શોધખોળ કરો

Javed Akhtarએ ઉર્દૂને ભારતની ભાષા કહી, પાકિસ્તાન પર ફરી ભડક્યા રાઇટર

Javed Akhtar: જાવેદ અખ્તરે એક કાર્યક્રમમાં ઉર્દૂ ભાષાના મહત્વ પર વાત કરી હતી. તેમણે ઉર્દૂને ભારતની ભાષા કહી હતી. આ સાથે દિગ્ગજ લેખકે ફરી એકવાર પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે.

Javed Akhtar On Urdu Language: જાવેદ અખ્તર બોલિવૂડના ખૂબ જ પ્રખ્યાત ગીતકાર છે. તાજેતરમાં, ગીતકારે તેમની પત્ની શબાના આઝમી સાથે શાયરાના-સરતાજ નામનું ઉર્દૂ કવિતા આલ્બમ લોન્ચ કર્યું. આ દરમિયાન જાવેદ અખ્તરે ઉર્દૂ ભાષાના મહત્વ અને તેના ભૂતકાળના વિકાસ અને મહત્ત્વમાં પંજાબની ભૂમિકા વિશે વાત કરી. તેમણે આ કાર્યક્રમમાં એમ પણ કહ્યું કે ઉર્દૂ પાકિસ્તાન કે ઈજિપ્તની નથી, તે 'હિંદુસ્તાન'ની છે. પીઢ ગીતકાર અને લેખકે પંજાબમાંથી લગભગ લુપ્ત થઈ ગયેલી 'ઉર્દૂ' ભાષામાં કવિતા વિશે વાત કરી અને તેને જીવંત રાખવા માટે ડૉ. સતીન્દર સરતાજની પણ પ્રશંસા કરી.

ઉર્દૂ બીજી કોઈ જગ્યાએથી આવી નથી

ઈવેન્ટમાં જાવેદે કહ્યું, "ઉર્દૂ કોઈ બીજી જગ્યાએથી નથી આવી. તે આપણી પોતાની ભાષા છે. તે ભારતની બહાર બોલાતી નથી. પાકિસ્તાન પણ ભારતના ભાગલા પછી અસ્તિત્વમાં આવ્યું છે, પહેલા તે ભારતનો જ એક ભાગ હતું. તેથી આ ભાષા ભારતની બહાર બોલાતી નહોતી..."

ઉર્દૂમાં પંજાબનું મોટું યોગદાન છે

તેમણે કહ્યું, “ઉર્દૂમાં પંજાબનું મોટું યોગદાન છે અને તે ભારતની ભાષા છે! પણ તમે આ ભાષા કેમ છોડી? વિભાજનના કારણો? પાકિસ્તાનના કારણે? ઉર્દૂ પર ધ્યાન આપવું જોઈએ. પહેલા માત્ર હિન્દુસ્તાન હતું - બાદમાં પાકિસ્તાન હિન્દુસ્તાનથી અલગ થઈ ગયું. હવે પાકિસ્તાને કહ્યું છે કે કાશ્મીર અમારું છે. શું તમે એવું માનશો? મને એવુ નથી લાગતુ'! એ જ રીતે ઉર્દૂ એ ભારતીય ભાષા છે અને તે યથાવત છે. આજકાલ આપણા દેશમાં નવી પેઢીના યુવાનો ઉર્દૂ અને હિન્દી ઓછું બોલે છે. આજે અંગ્રેજી પર વધુ ધ્યાન આપવામાં આવે છે. આપણે હિન્દીમાં વાત કરવી જોઈએ કારણ કે તે આપણી રાષ્ટ્રભાષા છે.

જાવેદે ભારત-પાકિસ્તાનના સંબંધો વિશે વાત કરી

જણાવી દઈએ કે, જાવેદ ગયા મહિને લાહોરમાં પ્રખ્યાત ઉર્દૂ કવિ ફૈઝ અહેમદ ફૈઝની યાદમાં આયોજિત એક સાહિત્યિક કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા. આ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર બોલતા જાવેદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. લેખકે કહ્યું હતું કે, "હું એ કહેતા અચકાવું નહીં કે આપણે આપણા દેશમાં નુસરત (ફતેહ અલી ખાન) સાહબ અને મેહદી હસન સાહબના આવા ભવ્ય સમારોહનું આયોજન કર્યું છે, પરંતુ તમે લતા (મંગેશકર)ના એક પણ સમારોહનું આયોજન કર્યું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક

વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
હળદરનું પાણી કેટલા દિવસ પીવું જોઈએ, જાણો શું છે તેના ફાયદાઓ અને પીવાની યોગ્ય રીત 
હળદરનું પાણી કેટલા દિવસ પીવું જોઈએ, જાણો શું છે તેના ફાયદાઓ અને પીવાની યોગ્ય રીત 
Embed widget