શોધખોળ કરો

Arjun Kapoor Malaika Arora: લેડી લવ મલાઇકા અરોરા સાથે બ્રેકઅપના અહેવાલ પર અર્જુન કપૂરે શું કર્યું ટ્વિટ?

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને મલાઇકા અરોરા સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક છે. અર્જુન કપૂર અને મલાઇકા અરોરાનું બ્રેકઅપ થયાના અહેવાલોએ ફેન્સને પરેશાન કરી દીધા છે.

Arjun Kapoor Malaika Arora Breakup News: બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને મલાઇકા અરોરા સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક છે. અર્જુન કપૂર અને મલાઇકા અરોરાનું બ્રેકઅપ થયાના અહેવાલોએ ફેન્સને પરેશાન કરી દીધા છે. આ વચ્ચે અર્જુન કપૂરે મલાઇકા અરોરા સાથેની તસવીર પોસ્ટ કરી હતી. અર્જુન કપૂરે પોસ્ટ કરી મલાઇકા સાથે બ્રેકઅપ થયાના અહેવાલો પર સ્પષ્ટતા કરી હતી. અર્જુન કપૂરે તમામ અફવાઓ પર પૂર્ણ વિરામ મુકી દીધું છે.

એક્ટર અર્જુન કપૂરે પોસ્ટમાં લખ્યું કે એવી અફવાઓની અમારી વચ્ચે કોઇ જગ્યા નથી. સ્ટે સેફ. સ્ટે બ્લૈસ્ડ, તમામના ભલા માટે પ્રાર્થના કરો. તમામને પ્રેમ... અર્જુન કપૂરના આ પોસ્ટ પર મલાઇકા અરોરાએ હાર્ડ ઇમોજી કોમેન્ટ કરી છે. મલાઇકા અને અર્જુન કપૂરના આ પ્રેમને જોઇ ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

મલાઇકા અને અર્જુન કપૂર વચ્ચે બ્રેકઅપ થયાના અહેવાલો સવારથી જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા હતા. ઇન્ટરનેટ પર ચર્ચા હતી કે મલાઇકા અરોરાના બ્રેકઅપ બાદ આઇસોલેટ થઇ ગઇ છે. જ્યારે અર્જુન કપૂરને મળવા માંગતી નથી એટલા માટે તેણે પોતાને ઘરમાં કેદ કરી દીધી છે. મલાઇકા અને અર્જુને સાથે ન્યૂ યર સેલિબ્રેટ કર્યું નથી.  

નોંધનીય છે કે અર્જુન કોરોના પોઝિટીવ હતો ત્યારે તે મલાઇકાને આટલા દિવસોથી મળી રહ્યો નથી. જ્યારે અર્જુન કપૂર સ્વસ્થ થયો પરંતુ મલાઇકાની તબિયત ખરાબ થઇ ગઇ હતી.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
સરકાર શરુ કરશે Ola-Uber-Rapido જેવી Taxi સર્વિસ, અમિત શાહે કરી મોટી જાહેરાત
સરકાર શરુ કરશે Ola-Uber-Rapido જેવી Taxi સર્વિસ, અમિત શાહે કરી મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાંSurat: AAPના 8 કોર્પોરેટર સહિત 9 લોકો સામે નોંધાઈ રાયોટિંગની ફરિયાદ, જુઓ વીડિયોમાંAhemdabad: પનીર ખરીદતા પહેલા ચેતી જજો, શ્રીકિષ્ના ડેરીમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થોSurat Crime: લગ્નની લાલચ આપી ઓળખ છુપાવી નરાધમે આચર્યુ મહિલા પર દુષ્કર્મ, જાણો આખો મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
સરકાર શરુ કરશે Ola-Uber-Rapido જેવી Taxi સર્વિસ, અમિત શાહે કરી મોટી જાહેરાત
સરકાર શરુ કરશે Ola-Uber-Rapido જેવી Taxi સર્વિસ, અમિત શાહે કરી મોટી જાહેરાત
Narmada Parikrama: આ તારીખથી શરુ થશે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા,મેડીકલ સહિતની સુવિધા પુરી પાડવા તંત્ર સજ્જ
Narmada Parikrama: આ તારીખથી શરુ થશે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા,મેડીકલ સહિતની સુવિધા પુરી પાડવા તંત્ર સજ્જ
બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક
બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક
'પુતિન ટુંક સમયમાં જ મરી જશે...', યુદ્ધની વચ્ચે યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંન્સ્કીએ કેમ આપ્યું આવું નિવેદન
'પુતિન ટુંક સમયમાં જ મરી જશે...', યુદ્ધની વચ્ચે યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંન્સ્કીએ કેમ આપ્યું આવું નિવેદન
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
Embed widget