શોધખોળ કરો

Movie: અક્ષય કુમારનું મરાઠી ડેબ્યૂ, પહેલી ફિલ્મમાં કરશે છત્રપતિ શિવાજી મહારાજનો રૉલ, જાણો વિગતે

અક્ષયકુમારની આ પહેલી મરાઠી ફિલ્મ વિશે મુંબઈમાં એક ઈવેન્ટમાં અક્ષયની હાજરીમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી.

મુંબઇઃ બૉલીવુડ સુપરસ્ટાર અક્ષયકુમાર (Akshay Kumar)ના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે, બૉક્સ ઓફિસ પર તેની ફિલ્મોને જબરદસ્ત કમાલ જોવા મળે છે. હવે તે બૉલીવુડથી આગળ મરાઠી ફિલ્મો ડેબ્યૂ કરવા જઇ રહ્યો છે. રિપોર્ટ છે કે, તેની પહેલી ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજની હશે, તે ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજોનો રૉલ કરતો દેખાશે. તાજેતરમાં જ એક્ટર અક્ષયકુમારે પૃથ્વીરાજ ચૌહાણનો રૉલ કર્યો હતો. પરંતુ હવે મરાઠી ફિલ્મમાં કામ કરશે, આ ફિલ્મનુ નામ વેડાત મરાઠે વીર દૌડલે સાત છે, અને આને મહેશ માંજરેકર નિર્દેશન કરી રહ્યાં છે. 

અક્ષયકુમારની આ પહેલી મરાઠી ફિલ્મ વિશે મુંબઈમાં એક ઈવેન્ટમાં અક્ષયની હાજરીમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મ વીર યૌદ્ધા છત્રપતિ શિવાજી મહારાજ ઉપર બનશે, અને અક્ષય શિવાજી મહારાજના રૉલમાં દેખાશે. આ મરાઠી ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થવાની સંભાવના છે. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

થોડા સમય પહેલાં જ રિલીઝ થયેલી અક્ષયની 'સમ્રાટ પૃથ્વીરાજ' ભારે ફ્લોપ ગઈ હતી. અક્ષય કુમાર બહુ જ નાની વયે વીરગતિને પ્રાપ્ત થયેલા સમ્રાટ પૃથ્વીરાજની ભૂમિકાને ન્યાય આપી શક્યો ન હતો. મધ્યકાલીન રાજાના રોલમાં તની પસંદગી જ ખોટી હોવાની ટાકાઓ ત્યારે વ્યાપક રીતે થઈ હતી.  તેની આ દિવાળીએ રિલીઝ થયેલી 'રામસેતુ' પણ નિષ્ફળ ગઈ છે. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget