શોધખોળ કરો

Odisha Train Accident : જાણો ઓડિશા ટ્રેન દુર્ઘટના પર બોલિવુડ સેલેબ્સે શું કહ્યું?

ઓડિશામાં ગઈકાલે રાત્રે થયેલી ટ્રેન દુર્ઘટના બાદ દેશભરમાંથી ઈજાગ્રસ્તો અને મૃતકો માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. આ ઘટનાક્રમમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે પણ આ ભયાનક દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

Salman-Akshay-Chiranjeevi On Odisha Train Accident: ઓડિશા ટ્રેન દુર્ઘટનાએ સૌકોઈને હચમચાવી નાખ્યા છે. સત્તાવાર અહેવાલો અનુસાર, આ ભયાનક અકસ્માતમાં લગભગ 261 લોકોના મોત થયા છે. ઓડિશામાં ગઈકાલે રાત્રે થયેલી ટ્રેન દુર્ઘટના બાદ દેશભરમાંથી ઈજાગ્રસ્તો અને મૃતકો માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. આ ઘટનાક્રમમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે પણ આ ભયાનક દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. અભિનેતા અક્ષય કુમારથી લઈને સલમાન ખાન સુધીના ઘણા સેલેબ્સે ઓડિશા ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સાથે જ સુપરસ્ટાર ચિરંજીવીએ પણ લોકોને રક્તદાન કરવા અપીલ કરી છે.

અક્ષય અને સલમાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વ્યક્ત કર્યું દુઃખ

બોલિવૂડ એક્ટર સલમાન ખાને ઓડિશા ટ્રેન દુર્ઘટના પર ટ્વિટ કરીને કહ્યું હતું કે, અકસ્માત વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. ભગવાન મૃતકોની આત્માને શાંતિ આપે અને ઘાયલોને અને તેમના પરિવારોને શક્તિ આપે. અક્ષય કુમારે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે, હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. આ મુશ્કેલ સમયમાં પીડિતોના પરિવારો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ. ગ્લોબલ સ્ટાર જુનિયર એનટીઆરએ પણ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. અભિનેતાએ લખ્યું છે કે, આ ભયાનક ઘટનાથી પ્રભાવિત દરેક વ્યક્તિ સાથે મારી સહાનુભૂતિ છે. ભગવાન તેમને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે.

 

 

સુપરસ્ટાર ચિરંજીવીએ અપીલ કરી હતી

આ ભયાનક અકસ્માત બાદ સુપરસ્ટાર ચિરંજીવીએ પોતાના ચાહકો અને સામાન્ય લોકોને ખાસ અપીલ કરી છે. ચિરંજીવીએ અપીલ કરી અને કહ્યું હતું કે, તેમણે મદદ કરવા અને રક્તદાન કરવા માટે આગળ આવવું જોઈએ. ચિરંજીવીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, ઓડિશામાં થયેલી દુ:ખદ ઘટનાથી આઘાતમાં છું, પીડિત પરિવારો સાથે મારી સંવેદના છે. આ સાથે અભિનેતાએ લખ્યું હતું કે, તેને લાગે છે કે, આ સમયે ઈજાગ્રસ્તોના જીવ બચાવવા માટે લોહીની જરૂર પડશે. હું મારા તમામ ચાહકો અને આસપાસના વિસ્તારના સામાન્ય લોકોને રક્તદાન કરવાની અપીલ કરું છું.

 

અન્ય કલાકારોએ પણ વ્યક્ત કર્યું દુઃખ

બોલિવુડના સોનુ સૂદ, આલિયા ભટ્ટ, વરુણ ધવન, કૃતિ સેનન, કરીના કપૂર, પરિણીતી ચોપરા સહિત ઘણા સેલેબ્સ આગળ આવ્યા છે અને ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સાથે જ આ સ્ટાર્સે પીડિત પરિવારો માટે પ્રાર્થના કરી હતી.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.