શોધખોળ કરો

Saboor Aly On Javed Akhtar: 'કોઈ આપણાં ઘરે આવીને અપમાન કરી રહ્યું છે અને...' પાકિસ્તાની અભિનેત્રી જાવેદ અખ્તર પર ભડકી, કહી આ વાત

Saboor Aly Slams Javed Akhtar: પાકિસ્તાની અભિનેત્રી સબૂર અલીએ જાવેદ અખ્તરના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે કોઈ તેમના ઘરે આવીને અપમાન કરી રહ્યું છે અને લોકો આનંદ લઈ રહ્યા છે.

Saboor Aly Slams Javed Akhtar: પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તર આ દિવસોમાં પાકિસ્તાનને લઈને તેમના એક નિવેદનને લઈને ચર્ચામાં છે. તે હાલમાં જ એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પાકિસ્તાન પહોંચ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાનને 26/11ના આતંકી હુમલાની યાદ અપાવતા તેમણે કહ્યું કે આ હુમલાખોરો પાકિસ્તાનના હતા. હવે પાકિસ્તાની અભિનેત્રી સબૂર અલીએ જાવેદ અખ્તરના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

સબૂર અલીએ જાવેદ અખ્તરની નિંદા કરી હતી

સબૂર અલીએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું છે કે, 'કોઈ આપણાં ઘરમાં આવીને અપમાનિત કરીને જઇ રહ્યું છે. તેના પર લોકો ખુશ થઈ રહ્યા છે. આ વાત કેટલી શરમજનક છે. ભણેલા ગણેલા જાહિલ લોકો. પોતાના ટેલેન્ટને પણ ક્યારેય આટલી ઇજ્જત નથી આપી. આપણાં દેશમાંથી પણ મોટા મોટા કલાકારો ચાલ્યા ગયા. જેઓના પાસે છેલ્લા સમયમાં સારવાર કરાવવાના પૈસા પણ નહોતા. ત્યારે ક્યાં જાય છે આ ટેલેન્ટના કદરદાન લોકો. 


Saboor Aly On Javed Akhtar: 'કોઈ આપણાં ઘરે આવીને અપમાન કરી રહ્યું છે અને...' પાકિસ્તાની અભિનેત્રી જાવેદ અખ્તર પર ભડકી, કહી આ વાત

કોઈ તેમનું સન્માન શું કરશે?

તેણે આગળ લખ્યું, જેઓને પોતાની ઇજ્જત રાખતા નથી આવડતી તેની બીજા શું ઇજ્જત કરશે. માન્યું કે આર્ટ માટે કોઈ સીમા સરહદ ના હોવી જોઈએ. જો કે પોતાની ઇજ્જત માટે સીમા અને સરહદ રાખી શકાય. આપણાં દિલ તો એટલા મોટા છે કે અપમાનિત થવા છતાં આપણે તેઓને ચા પીવડાવી મહેમાનગતિ કરીને પાછા મોકલી દઈએ છીએ


Saboor Aly On Javed Akhtar: 'કોઈ આપણાં ઘરે આવીને અપમાન કરી રહ્યું છે અને...' પાકિસ્તાની અભિનેત્રી જાવેદ અખ્તર પર ભડકી, કહી આ વાત

કંગના રનૌતે જાવેદ અખ્તરના વખાણ કર્યા હતા

જાવેદ અખ્તરે ઉર્દૂ કવિ ફૈઝ અહેમદ ફૈઝની યાદમાં કહ્યું હતું કે, 'હુમલાખોરો નોર્વે કે ઇજિપ્તના ન હતા. તેઓ હજી પણ તમારા દેશમાં હાજર છે, તેથી જો કોઈ ભારતીય તેના વિશે ફરિયાદ કરે, તો તમારે નારાજ થવું જોઈએ નહીં. કંગના રનૌતે પણ જાવેદ અખ્તરના આ નિવેદનની પ્રશંસા કરી હતી. તેણે ટ્વીટ કરીને કહ્યું, 'જ્યારે હું જાવેદ સાહેબની કવિતા સાંભળું છું, ત્યારે મને લાગતું હતું કે માતા સરસ્વતીજીની આટલી બધી કૃપા કેવી રીતે હોય શકે. જય. હિંદ જાવેદ અખ્તર સર. ઘરમાં ઘુસીને માર્યા 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Embed widget