શોધખોળ કરો

Laal Singh Chaddha: આમિર ખાનની પંજાબી ભાષા અંગે આ હિરોઈને કરી ટીપ્પણી, જાણો શું કહ્યું...

"આમિર સર પંજાબી નથી. પરંતુ તે ફિલ્મમાં પંજાબીનું પાત્ર ભજવી રહ્યા છે. તમામ કલાકારોએ અલગ-અલગ ભૂમિકા ભજવવાની હોય છે. પરંતુ..."

Sohreyan Da Pind Aa Gaya: ફિલ્મ અને ટીવી અભિનેત્રી સરગુન મહેતા તેની નવી ફિલ્મ 'સોહરેયાં દા પિંડ આ ગયા'ને લઈને સતત ચર્ચામાં છે. આમાં સરગુન એક્ટર ગુરનામ ભુલ્લર સાથે જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર ચાહકોને ઘણું પસંદ આવી રહ્યું છે. હાલમાં, સરગુન ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે અને તે રિલીઝ પહેલા ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહી છે. તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન, સરગુને ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં આમિર ખાનના પંજાબી ભાષાના ઉચ્ચારણ વિશે પણ વાત કરી હતી.

આમિર વધુ સારું કરી શક્યો હોતઃ
એક ઈન્ટરવ્યુમાં સરગુનને બોલિવૂડમાં બોલવામાં આવતી પંજાબી ભાષા અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં સરગુને કહ્યું- 'જો હું તમને ગુજરાતી બોલવા માટે 5 દિવસનો સમય આપું તો તે યોગ્ય નહીં હોય. આમિર સર પંજાબી નથી. પરંતુ તે ફિલ્મમાં પંજાબીનું પાત્ર ભજવી રહ્યા છે. તમામ કલાકારોએ અલગ-અલગ ભૂમિકા ભજવવાની હોય છે. પરંતુ મને લાગે છે કે આમિર સર વધુ સારું કરી શકે છે. પરંતુ તેણે જે કર્યું છે તેના માટે તેણે ઘણી મહેનત પણ કરી છે.

ઈન્ટરવ્યુમાં સરગુને કબૂલ્યું કે, આમિર પંજાબી બોલતા પાત્રમાં વધુ સારી રીતે કામ કરી શક્યો હોત. જો કે તેણે આમિરના કામને સમર્થન. માત્ર સરગુન જ નહીં પરંતુ તેના કો-સ્ટાર ગુરનામ ભુલ્લરે પણ બોલિવૂડ ફિલ્મોમાં વપરાતા પંજાબી એક્સેન્ટ પર વાત કરી હતી. ગુરનામે લાલ સિંહ ચઢ્ઢા વિશે કહ્યું કે, 'લાલ સિંહ ચઢ્ઢા એક રાષ્ટ્રીય ફિલ્મ છે, જે આખા ભારતમાં રિલીઝ થશે. પંજાબી, મરાઠી અને તમિલ જેવી ઘણી ભાષાઓ મોટાભાગની હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે અને અમે ફક્ત તેનો સમાવેશ કરીએ છીએ. તેથી તે આશ્ચર્યજનક નથી. તે પણ થવું જોઈએ.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sargun Mehta (@sargunmehta)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Embed widget