શોધખોળ કરો

સુશાંત મૃત્યુ કેસમાં કરણ જૌહરનું નામ ઉછળતા આ અભિનેતાએ કરણનો કર્યો બચાવ, જાણો વિગતે

શત્રુઘ્ન સિન્હાએ આ મામલે ફિલ્મ મેકર કરણ જોહરનો બચાવ કર્યો છે, તેમને કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં કરણ જૌહર પર આરોપ લગાવવો યોગ્ય નથી

મુંબઇઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં કેટલાક બૉલીવુડ સ્ટાર્સ આ મામલે કેટલાક લોકોને દોષી ગણાવી રહ્યાં છે. એક્ટ્રેસ કંગના રનૌતે ખુલીને સામેની સુશાંત કેસને આત્મહત્યા નહીં પરંતુ મર્ડર ગણાવી હતુ. કંગનાએ કરણ જૌહર, આદિત્ય ચોપડા સહિત કેટલાક પ્રૉડક્શન્સ હાઉસ પર આરોપ લગાવ્યો હતો, આ વાતનુ સમર્થન શત્રુઘ્ન સિન્હાએ કર્યુ હતુ. પરંતુ હવે શત્રુઘ્ન સિન્હાએ આ મામલે ફિલ્મ મેકર કરણ જોહરનો બચાવ કર્યો છે, તેમને કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં કરણ જૌહર પર આરોપ લગાવવો યોગ્ય નથી. તેમને કહ્યું કે કરણ જૌહર કોઇની પણ કેરિયર ખતમ નથી કરી શકતો. બૉલીવુડ હંગાંમામાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં શત્રુઘ્ન સિન્હાએ આ વાત કહી હતી. શત્રુઘ્ન સિન્હાએ ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતના મોત માટે કરણ જૌહરને દોષી ઠેરવવો અનુચિત અને નિરર્થક છે. કેરિયર બનાવવી અને તોડવા માટે કરણ જૌહર કોણ છે? મને નથી લાગતુ તે ખુદને આ રીતે જોતો હોય.. સુશાંત મૃત્યુ કેસમાં કરણ જૌહરનું નામ ઉછળતા આ અભિનેતાએ કરણનો કર્યો બચાવ, જાણો વિગતે શત્રુઘ્ન સિન્હાએ આગળ કહ્યું કે, આલિયા ભટ્ટ અને વરુણ ધવન જેવા સ્ટાર કિડ્સને લૉન્ચ કરવા ઉપરાંત, કરણે નવા ફિલ્મ મેકર્સને પણ કામ આપ્યુ છે. તેમને કહ્યું કે, મને નથી લાગતુ કે કોણપણ તમારા નસીબને બગાડી શકે છે, જે કિસ્મતમાં લખ્યુ હોય તે જ થશે. જ્યારે હું પટનાથી મુંબઇ આવ્યો હતો ત્યારે મારા ખિસ્સામાં પણ થોડાક પૈસા હતા, પણ હું એક્ટર બનવા માટે દ્ગઢ હતો, મે પણ ઘણુ અપમાન સહન કર્યુ, હું તેને નથી ભૂલી શકતો. જોકે, શત્રુઘ્ન સિન્હાએ સુશાંત સિંહ રાજપૂતને બૉલીવુડનો એક સક્સેસ એક્ટર પણ ગણાવ્યો હતો. સુશાંત મૃત્યુ કેસમાં કરણ જૌહરનું નામ ઉછળતા આ અભિનેતાએ કરણનો કર્યો બચાવ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget