શોધખોળ કરો

લગ્નના એક વર્ષ બાદ જ આ જાણીતી ટીવી એક્ટ્રેસના પતિનું હાર્ટ એટેકથી મોત 

ટીવી અને તમિલ અભિનેત્રી શ્રુતિ શનમુગા પ્રિયાના પતિ અરવિંદ શેખર હવે આ દુનિયામાં નથી રહ્યા. આ સમયે  અભિનેત્રીના માથા પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

Sruthi Shanmuga Priya Husband Dies: ટીવી અને તમિલ અભિનેત્રી શ્રુતિ શનમુગા પ્રિયાના પતિ અરવિંદ શેખર હવે આ દુનિયામાં નથી રહ્યા. આ સમયે  અભિનેત્રીના માથા પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. આ સમાચાર સાંભળ્યા બાદ અભિનેત્રીના ચાહકો પણ આઘાતમાં છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી શ્રુતિ શનમુગાએ તાજેતરમાં જ તેના પતિ અરવિંદ સાથે લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી. બંનેએ ગયા વર્ષે 27 મેના રોજ લગ્ન કર્યા હતા. એક્ટ્રેસના પતિનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. 

અભિનેત્રી શ્રુતિ શનમુગા પ્રિયાના પતિનું નિધન 

જણાવી દઈએ કે ટીવી સીરિયલ સ્ટાર શ્રુતિ શનમુગા પ્રિયાના પતિ અરવિંદ શેખર પણ ખૂબ જ ફેમસ હતા. કપલ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતા હતા. મળતી માહિતી મુજબ અરવિંદ શેખરનું મોત  હાર્ટ એટેકના કારણે થયું હતું. આ આકસ્મિક મૃત્યુથી દરેક વ્યક્તિ શોકમાં છે. પતિના અવસાન બાદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ખૂબ જ ભાવુક પોસ્ટ શેર કરી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sruthi Shanmuga Priya (@sruthi_shanmuga_priya)


અભિનેત્રીએ આ વાત ઈમોશનલ પોસ્ટમાં લખી 

પોસ્ટ શેર કરતા અભિનેત્રી શ્રુતિએ લખ્યું કે માત્ર શરીર જ અલગ થયું છે, પરંતુ તમારી આત્મા અને વિચારો હંમેશા મારી સાથે રહેશે અને હંમેશા મારી રક્ષા કરશે. રેસ્ટ ઈન પીસ માય લવ અરવિંદ શેખર.... તમારા પ્રત્યેનો મારો પ્રેમ વધારે વધી ગયો છે. આપણે પહેલેથી જ એકબીજા સાથે ઘણી બધી યાદો ભેગી કરી છે જે હું  જીવનભર માટે સાથે રાખીશ. તમે વધારે યાદ કરુ છુ અને  પહેલા કરતા વધુ પ્રેમ કરું છું અરવિંદ.  

કાર્ડિયક અરેસ્ટના લક્ષણો

  • અચાનક બેહોશ થવું
  • પલ્સ અથવા શ્વાસ બંધ થવા
  • પ્રતિક્રિયા બંધ થવી
  • ઓક્સિજનની કમીના કારણે ત્વચા ફિક્કી પડી જવી
  • શરીરના અંગો પરથી નિયંત્રણ ગુમાવી દેવું

હાર્ટ ફેલ્યોરના લક્ષણો

  • હાંફ ચઢવી
  • ભૂખ ન લાગવી
  • વોમિટિંગ ફિલિગ થવી  
  • ઝડપી અથવા અનિયમિત ધબકારા
  • સતત ઉધરસ અથવા ગભરામણ થવી
  • કસરત કરવાની ક્ષમતામાં ઘટાડો
  • સોજો અને શરીરમાં પાણી જમા થઇ જવું

Join Our Official Telegram Channel: 
https://t.me/abpasmitaofficial 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
પત્ની સાથે મળી પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે ₹9,250; જાણો વિગતો
પત્ની સાથે મળી પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે ₹9,250; જાણો વિગતો
Maruti Dzire એ તોડ્યા વેચાણના તમામ રેકોર્ડ, બની દેશની સૌથી વધુ વેચાતી કાર, જુઓ સેલ્સ રિપોર્ટ
Maruti Dzire એ તોડ્યા વેચાણના તમામ રેકોર્ડ, બની દેશની સૌથી વધુ વેચાતી કાર, જુઓ સેલ્સ રિપોર્ટ
Embed widget