શોધખોળ કરો

સુશાંત કેસમાં નામ ઉછાળાતા ગિન્નાયેલા સંદિપ સિંહે કોની સામે માનહાનિનો દાવો કરવાની ધમકી આપી, જાણો વિગતે

મીડિયામાં અલગ અલગ નિવેદનનોના આપવાના કારણે તે શકના દાયરામાં આવી ગયા છે. સંદિપ સિંહનુ કહેવુ છે કે જે પણ લોકો સુશાંત સિંહ રાજપૂત કેસમાં તેનુ કનેક્શન હોવાની અફવા ઉડાવી રહ્યાં છે, તેની વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધાવશે

મુંબઇઃ સુશાંત સિંહા રાજપૂત કેસમાં પ્રૉડ્યૂસર સંદિપ સિંહનુ નામ ઉછાળવામાં આવી રહ્યું છે, મીડિયામાં અલગ અલગ નિવેદનનોના આપવાના કારણે તે શકના દાયરામાં આવી ગયા છે. સંદિપ સિંહનુ કહેવુ છે કે જે પણ લોકો સુશાંત સિંહ રાજપૂત કેસમાં તેનુ કનેક્શન હોવાની અફવા ઉડાવી રહ્યાં છે, તેની વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધાવશે. સંદિપ સિંહના મીડિયા સલાહકાર દિપક સાહૂએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આની જાણકારી આપી, તેમને ટ્વીટર પર લખ્યુ- સંદિપ સિંહ તે લોકો વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધાવવા જઇ રહ્યાં છે, જે લોકો અફવા ઉડાવી રહ્યાં છે, અને જે લોકો ખોટા આરોપોની પાછળ છે. હિન્દુસ્તાન ટાઇમ્સ અનુસાર દિપક સાહૂએ કહ્યું કે, માનહાનિ કેસની પ્રક્રિયા ચાલુ છે, અને આ ઉપરાંત તે કોઇ જાણકારી શેર નથી કરવા માંગતા.
સંદિપ સિંહ શકના દાયરામાં આવવાનાનુ મુખ્ય કારણ એ છે કે, સુશાંતના મોત બાદ તેને હૉસ્પીટલથી લઇને અંતિમ સંસ્કાર સુધી તે સાથે હતો, સુશાંતના મૃતદેહને પહેલો જોયો હતો. સુશાંત સિંહના પરિવારના વકીલ વિકાસ સિંહ પણ સંદિપ પર શક દર્શાવી ચૂક્યા છે. તેમને સવાલો ઉઠાવ્યા કે સુશાંતના ડૉક્યૂમેન્ટ તેમની પાસે કેવી રીતે આવ્યા? ખાસ વાત છે કે, શક ત્યારે વધુ થયો જ્યારે સુશાંતના પરિવારે સંદિપ સિંહને ઓળખવાનો ઇનકાર કરી દીધો હતો. સુશાંત કેસમાં નામ ઉછાળાતા ગિન્નાયેલા સંદિપ સિંહે કોની સામે માનહાનિનો દાવો કરવાની ધમકી આપી, જાણો વિગતે સુશાંત કેસમાં નામ ઉછાળાતા ગિન્નાયેલા સંદિપ સિંહે કોની સામે માનહાનિનો દાવો કરવાની ધમકી આપી, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Embed widget