શોધખોળ કરો

સુશાંત મૃત્યુ કેસઃ શું CBIને સોંપવામાં આવશે કેસ? આજે સુપ્રીમ કોર્ટ કરશે ફેંસલો

સુનાવણી કરી રહેલા જસ્ટિસ ઋષિકેશ રૉયે તમામ પક્ષોને પોતાની દલિલો પર સંક્ષિપ્ત નૉટ 13 ઓગસ્ટ સુધી જમા કરાવવાની અનુમતિ આપી હતી. તમામ પક્ષોએ 13 ઓગસ્ટે પોતાનો જવાબ દાખલ કરી દેવામાં આવ્યો હતો

નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ પર સુપ્રીમ કોર્ટ આજે સવારે 11 વાગે ફેંસલો આપશે. કોર્ટને એ નક્કી કરવાનું છે કે મામલાની તપાસ કોણ કરશે. મામલામાં 11 ઓગસ્ટે સુનાવણી પુરી કર્યા બાદ કોર્ટે આદેશ સુરક્ષિત રાખી લીધો હતો. સુનાવણી કરી રહેલા જસ્ટિસ ઋષિકેશ રૉયે તમામ પક્ષોને પોતાની દલિલો પર સંક્ષિપ્ત નૉટ 13 ઓગસ્ટ સુધી જમા કરાવવાની અનુમતિ આપી હતી. તમામ પક્ષોએ 13 ઓગસ્ટે પોતાનો જવાબ દાખલ કરી દેવામાં આવ્યો હતો. સુશાંતના પિતા તરફથી નોંધાયેલી એફઆઇઆરમાં રિયાની ઉપર સુશાંતના પરેશાન કરવા, તેને કરોડો રૂપિયાનુ ગબન કરવાનુ અને આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં મામલાની સુનાવણી પહેલા જ બિહાર સરકારે કેસ સીબીઆઇને સોંપવાની ભલામણ કરી દીધી. આને કેન્દ્ર સરકારે માની લીધી છે. સુશાંત કેસની તપાસ કોણ કરશે આના પર સુપ્રીમ કોર્ટ આજે ફેંસલો સંભળાવશે. જોકે, ફેંસલા પહેલા મહારાષ્ટ્રમાં સત્તારૂઢ શિવસેન મામલાની સીબીઆઇ તપાસ ના કરાવવાને લઇને એકલી પડતી દેખાઇ રહી છે. એનસીપી પ્રમુખ શરદ પવાર બાદ મહારાષ્ટ્ર સરકારમાં કોંગ્રેસના કોટામાંથી મત્રી અસલમ શેખે પણ મામલાને સીબીઆઇને સોંપવાની કોઇ પરેશાની ના હોવાની વાત કહી છે. શેખે કહ્યું કે, સુશાંત કેસમાં મુંબઇ પોલીસે તપાસ કરી છે, આ પછી જો કેન્દ્ર સરકારને લાગે છે તો તે લઇ શકે છે. જો કેન્દ્રને લાગે કે સીબીઆઇ ઇન્વેસ્ટિગેશન થવુ જોઇએ તો કોઇ પરેશાની નથી. આ પહેલા શરદ પવારે કહ્યું હતુ કે જો સીબીઆઇ તપાસ કરાવવી હોય તો અમને કોઇ પ્રૉબ્લમ નથી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
Embed widget