શોધખોળ કરો

સલમાનની વિરુદ્ધમાં રસ્તાં પર ઉતર્યા સુશાંત સિંહના ફેન્સ, બીઇંગ હ્યૂમન સ્ટૉરની સામે કર્યુ પ્રદર્શન, VIDEO

પ્રદર્શનકારીઓએ સુશાંત સિંહની આત્મહત્યાને હત્યા ગણાવી, અને આની સીબીઆઇ તપાસ કરવાની માંગ કરી છે. આ લોકોની પાસે કેટલાય પ્રકારના બેનરો અને પૉસ્ટરો પણ હતા. જેમાં સીબીઆઇ તપાસની માંગ અને બાયકૉટ બૉલીવુડ જેવા સ્લૉગન લખ્યા હતા

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ પરિવારજન સાથે સાથે ફેન્સ પણ શોકમાં ગરકાવ થઇ ગયા છે. સોશ્યલ મીડિયા પર લોકો સુશાંત સિંહ સાથે જોડાયેલી યાદો શેર કરી રહ્યાં છે, અને તેમની શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. તેમની મોત માટે બૉલીવુડના કેટલાય મોટા મોટા સ્ટાર્સ અને ફિલ્મમેકર્સને જવાબદાર ગણાવામા આવી રહ્યાં છે. વળી કમાલ આર ખાને તો ખુલાસો કર્યો કે બૉલીવુડની કેટલીક પ્રૉડક્શન કંપનીઓએ સુશાંત સિંહ પર બેન લગાવી દીધો હતો. જેમાં કરણ જૌહરની ધર્મા પ્રૉડક્શન અને સલમાન ખાનની સલાન ખાન ફિલ્મ્સ પ્રૉડક્શન કંપની પણ સામેલ હતી. સલમાનની વિરુદ્ધમાં રસ્તાં પર ઉતર્યા સુશાંત સિંહના ફેન્સ, બીઇંગ હ્યૂમન સ્ટૉરની સામે કર્યુ પ્રદર્શન, VIDEO હવે સુશાંત સિંહના ફેને અને ચાહલો સુશાંત સિંહ રાજપૂતના મોતના જવાબદાર આ લોકોને માની રહ્યાં છે, અને આમના વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર સામે આવીને પોતાનો મત આપી રહ્યાં છે. હવે આ કડીમાં મુંબઇના બ્રાંદ્રામાં સુશાંત સિંહના ચાહકો -ફેન્સે સલમાન ખાનની બીઇંગ હ્યૂમન સ્ટૉરની સામે વિરોધ પ્રદર્શન કર્યુ છે. આ દરમિયાન લોકોએ સલમાન ખાન મુરદાબાદના નારા પણ લગાવ્યા, તેમને બૉલીવુડ કલ્ચરના નામ પર એક પુતળુ પણ બાળ્યુ હતુ.
એટલુ જ નહીં આ પ્રદર્શનકારીઓએ સુશાંત સિંહની આત્મહત્યાને હત્યા ગણાવી, અને આની સીબીઆઇ તપાસ કરવાની માંગ કરી છે. આ લોકોની પાસે કેટલાય પ્રકારના બેનરો અને પૉસ્ટરો પણ હતા. જેમાં સીબીઆઇ તપાસની માંગ અને બાયકૉટ બૉલીવુડ જેવા સ્લૉગન લખ્યા હતા. સાથે કેટલાક લોકોના હાથમાં સુશાંત સિંહ રાજપૂતની તસવીરો હતી. વીડિમાં જોઇ શકાય છે કે આ સ્ટૉરમાં સલમાન ખાનની તસવીરો હટાવવાનુ પણ કહી રહ્યાં છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
Embed widget