શોધખોળ કરો

Tunisha Sharma Death: તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં આઈપીસી ધારા 306 મુજબ શીઝાન ખાન વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

ખૂબ જ નાની ઉંમરમાં ગ્લેમર વર્લ્ડમાં ખાસ ઓળખ બનાવનાર તુનિષા શર્માએ માત્ર 20 વર્ષની ખૂબ જ નાની ઉંમરમાં આત્મહત્યા કરીને આ દુનિયાને અલવિદા કહી દીધી છે.

Tunisha Sharma And Sheezan Mohammed Khan: ખૂબ જ નાની ઉંમરમાં ગ્લેમર વર્લ્ડમાં ખાસ ઓળખ બનાવનાર તુનિષા શર્માએ માત્ર 20 વર્ષની ખૂબ જ નાની ઉંમરમાં આત્મહત્યા કરીને આ દુનિયાને અલવિદા કહી દીધી છે અને હવે આ દરમિયાન અભિનેત્રી સાથે કામ કરનાર અને તેની નજીકના અભિનેતા  શીઝાન  મોહમ્મદ ખાન વિરુદ્ધ વાલિવ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 306 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. 

માતાના કહેવા પર FIR નોંધવામાં આવી હતી

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, તુનિષા શર્મા લાંબા સમયથી ડિપ્રેશનનો શિકાર હતી અને તેથી જ અભિનેત્રીના મોતનું કારણ  શીઝાન મોહમ્મદ ખાનને બતાવવામાં  આવી રહ્યો છે. આ પછી, તુનિષા શર્માની માતાની ફરિયાદ પછી, અભિનેતા વિરુદ્ધ વાલિવ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 306 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ વખતે માત્ર વીસ (20) વર્ષની નાની ઉંમરે અભિનેત્રીએ આટલું મોટું પગલું કેમ ભર્યું તેની ફિલ્મી વર્તુળોમાં ભારે ચર્ચા છે.

આ સાથે સુત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે જ્યાં તુનિષા શર્મા તેની સારવાર કરાવી રહી હતી ત્યાં તેની સારવાર કરનાર ડોક્ટરે અભિનેત્રીની માતાને જાણ કરી હતી કે તેની માનસિક સ્થિતિ સારી નથી અને તેને આત્મહત્યાના વિચારો પણ આવી રહ્યા છે. આ પછી, તુનિષાની માતાએ શીઝાન મોહમ્મદ ખાન વિરુદ્ધ  ફરિયાદ નોંધાવી અને અને હવે પોલીસે શરૂઆતથી જ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

તમને જણાવી દઈએ કે શીઝાન મોહમ્મદ ખાનના કેટલાક મિત્રો પોલીસ સ્ટેશનની બહાર જોવા મળ્યા છે અને પોલીસ આ મામલે અભિનેતાની પૂછપરછ કરી રહી છે.  

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી મુજબ, તુનિષા ચાના બ્રેક દરમિયાન ટોઇલેટમાં ગઈ હતી અને લાંબા સમય સુધી બહાર નીકળી ન હતી તો દરવાજો તોડવામાં આવ્યો હતો. તુનિષાએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. વાલિવ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક કૈલાશ બર્વેએ જણાવ્યું કે તેમને તુનિષા શર્માની આત્મહત્યાની માહિતી મળી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget