શોધખોળ કરો

Dilip Kumar Death:દિલીપ કુમારે બીમાર મધુબાલાને આ વાયદો કર્યો હતો, જે ન થઇ શક્યો પુરો...

Dilip Kumar Death:મધુબાલા અને દિલીપ કુમારની પ્રેમ કહાણી અધુરી ગઇ. જો કે આ સિવાય પણ તેમણે મધુબાલાને એક વાયદો કર્યો હતો. જે પણ અધૂરો રહી ગયો

Dilip Kumar Death:બોલિવૂડના દિગ્ગજ કલાકાર દિલીપ કુમારનું આજે સવારે 7.30 વાગ્યે નિધન થઇ ગયું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ લેજેન્ડ્રીલ આટિસ્ટને અલવિદા કહીને શ્રદ્ધાંજલિ આપી છે. તેમનો ફિલ્મી સફર શાનદાર રહ્યો પરંતુ આ ટ્રેજેડિ કિંગની લવ લાઇફ ટ્રેજિક રહી. તેમણે મધુબાલાને કરેલો વાયદો પણ અધૂરો રહ્યો. 

બોલિવૂડના દિગ્ગજ કલાકાર દિલીપ કુમારનું આજે સવારે 7.30 વાગ્યે નિધન થઇ ગયું. તેમના નિધન સમયે તેમની અને મધુબાલાની અધૂરો પરંતુ યાદગાર પ્રેમ કહાણીને આજે મીડિયાના દરેક પ્લેટફોર્મ પર યાદ કરવામાં આવી રહી છે. મધુબાલા અને દિલીપ કુમારની પ્રેમ કહાણી અધુરી ગઇ. જો કે આ સિવાય પણ તેમણે મધુબાલાને એક વાયદો કર્યો હતો. જે પણ અધૂરો રહી ગયો

મીડિયા સમક્ષ આપેલા એક ઇન્ટરવ્યુમાં દિલીપ કુમારે એ વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, "મધુબાલાના બીમારીના સમસમાં હું તેમને મળ્યો હતો અને એક વાયદો પણ કર્યો હતો. જો કે હું એ વાયદો પુરો ન કરી શક્યો" દિલીપ કુમારને આ વાતનો રંજ હતો. શું હતો એ વાયદો જે દિલીપ કુમાર પુરો ન કરી શકયા જાણીએ. 

મધુબાલાને કરેલો આ વાયદો ન થયો પુરો
1966માં મધુબાલા બીમાર હતી. તેની સ્થિતિ ગંભીર હતી. તેમણે દિલીપ સાહેબને મળવા બોલાવ્યાં હતા. આ મુલાકાતનો ઉલ્લેખ કરતા દિલીપ કુમારે કહ્યું હતું કે, " તે મરવા ન હતી માંગતી, મને ખૂબ જ અફસોસ થયો, જ્યારે તેમને મને પૂછ્યું કે, જો હું સાજી થઇશ જઇશ તો તું ફરી મારી સાથે ફિલ્મમાં કામ કરીશ?" આ સમયે દિલીપ કુમારે કહ્યું હતું કે, " તું જરૂર સાજી થઇ જઇશ, તું સાજી જ છો. મે તેમને વાયદો કર્યો હતો કે, હાં, હું તેમની સાથે ફિલ્મમાં કામ કરીશ પરંતુ આ વાયદો હું પુરો ન કરી શક્યો"
જે સમયે મધુબાલનું નિધન થયું તે સમયે દિલીપ કુમાર મદ્રાસમાં ફિલ્મ ગોપીની શૂટિંગમાં વ્યવસ્ત હતા. સાંજ સુધીમાં જ્યારે તે ફરી મુંબઇ પહોચ્યાં તો ત્યાં સુધીમાં મધુબાલાની અંતિમ વિધિ પણ થઇ ચૂકી હતી. તે તેમની અંતિમ ઝલક પણ ન હતા જોઇ શક્યા. તે સીધા જ કબ્રસ્તાન પહોંચ્યા હતા અને બહુ લાંબા સમય સુધી કબ્રસ્તાન પાસે જ ઉભા રહયાં હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસ્યો વરસાદ,જાણો અપડેટ્સ
Gujarat Rain Updates:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસ્યો વરસાદ,જાણો અપડેટ્સ
Embed widget