શોધખોળ કરો

Dilip Kumar Death:દિલીપ કુમારે બીમાર મધુબાલાને આ વાયદો કર્યો હતો, જે ન થઇ શક્યો પુરો...

Dilip Kumar Death:મધુબાલા અને દિલીપ કુમારની પ્રેમ કહાણી અધુરી ગઇ. જો કે આ સિવાય પણ તેમણે મધુબાલાને એક વાયદો કર્યો હતો. જે પણ અધૂરો રહી ગયો

Dilip Kumar Death:બોલિવૂડના દિગ્ગજ કલાકાર દિલીપ કુમારનું આજે સવારે 7.30 વાગ્યે નિધન થઇ ગયું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ લેજેન્ડ્રીલ આટિસ્ટને અલવિદા કહીને શ્રદ્ધાંજલિ આપી છે. તેમનો ફિલ્મી સફર શાનદાર રહ્યો પરંતુ આ ટ્રેજેડિ કિંગની લવ લાઇફ ટ્રેજિક રહી. તેમણે મધુબાલાને કરેલો વાયદો પણ અધૂરો રહ્યો. 

બોલિવૂડના દિગ્ગજ કલાકાર દિલીપ કુમારનું આજે સવારે 7.30 વાગ્યે નિધન થઇ ગયું. તેમના નિધન સમયે તેમની અને મધુબાલાની અધૂરો પરંતુ યાદગાર પ્રેમ કહાણીને આજે મીડિયાના દરેક પ્લેટફોર્મ પર યાદ કરવામાં આવી રહી છે. મધુબાલા અને દિલીપ કુમારની પ્રેમ કહાણી અધુરી ગઇ. જો કે આ સિવાય પણ તેમણે મધુબાલાને એક વાયદો કર્યો હતો. જે પણ અધૂરો રહી ગયો

મીડિયા સમક્ષ આપેલા એક ઇન્ટરવ્યુમાં દિલીપ કુમારે એ વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, "મધુબાલાના બીમારીના સમસમાં હું તેમને મળ્યો હતો અને એક વાયદો પણ કર્યો હતો. જો કે હું એ વાયદો પુરો ન કરી શક્યો" દિલીપ કુમારને આ વાતનો રંજ હતો. શું હતો એ વાયદો જે દિલીપ કુમાર પુરો ન કરી શકયા જાણીએ. 

મધુબાલાને કરેલો આ વાયદો ન થયો પુરો
1966માં મધુબાલા બીમાર હતી. તેની સ્થિતિ ગંભીર હતી. તેમણે દિલીપ સાહેબને મળવા બોલાવ્યાં હતા. આ મુલાકાતનો ઉલ્લેખ કરતા દિલીપ કુમારે કહ્યું હતું કે, " તે મરવા ન હતી માંગતી, મને ખૂબ જ અફસોસ થયો, જ્યારે તેમને મને પૂછ્યું કે, જો હું સાજી થઇશ જઇશ તો તું ફરી મારી સાથે ફિલ્મમાં કામ કરીશ?" આ સમયે દિલીપ કુમારે કહ્યું હતું કે, " તું જરૂર સાજી થઇ જઇશ, તું સાજી જ છો. મે તેમને વાયદો કર્યો હતો કે, હાં, હું તેમની સાથે ફિલ્મમાં કામ કરીશ પરંતુ આ વાયદો હું પુરો ન કરી શક્યો"
જે સમયે મધુબાલનું નિધન થયું તે સમયે દિલીપ કુમાર મદ્રાસમાં ફિલ્મ ગોપીની શૂટિંગમાં વ્યવસ્ત હતા. સાંજ સુધીમાં જ્યારે તે ફરી મુંબઇ પહોચ્યાં તો ત્યાં સુધીમાં મધુબાલાની અંતિમ વિધિ પણ થઇ ચૂકી હતી. તે તેમની અંતિમ ઝલક પણ ન હતા જોઇ શક્યા. તે સીધા જ કબ્રસ્તાન પહોંચ્યા હતા અને બહુ લાંબા સમય સુધી કબ્રસ્તાન પાસે જ ઉભા રહયાં હતા. 

ટોપ સ્ટોરી

માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
'પંચાયત સીઝન 5' ક્યારે રિલીઝ થશે? ડાયરેક્ટર દીપક કુમાર મિશ્રાએ કર્યો મોટો ખુલાસો
'પંચાયત સીઝન 5' ક્યારે રિલીઝ થશે? ડાયરેક્ટર દીપક કુમાર મિશ્રાએ કર્યો મોટો ખુલાસો
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Bigg Boss 20: રંગીન અને અતરંગી છે 'બિગ બૉસ 20'નું ઘર, કોઇ એડવેન્ચરથી નથી કમ, જાણો શું છે ખાસ
Bigg Boss 20: રંગીન અને અતરંગી છે 'બિગ બૉસ 20'નું ઘર, કોઇ એડવેન્ચરથી નથી કમ, જાણો શું છે ખાસ

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
Embed widget