શોધખોળ કરો
દયા ઉર્ફે દિશા વાકાણી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છોડી દેશે, શું કહ્યું ડિરેક્ટર અસિત મોદીએ? જાણો વિગત
1/6

દયાના રોલ માટે દિશા વાકાણી પોતાનો અવાજ બદલીને બોલે છે. ઉપરાંત દિશા વાકાણી જોધા-અકબર, દેવદાસ, લવ સ્ટોરી 250 અને મંગલ પાંડેઃ ધ રાઇશિંજ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
2/6

જણાવીએ કે દિશા આ સુપરહિટ શોમાં જેઠાલાલની પત્ની દયાબેનની ભૂમિકા ભજવે છે. પોતાના અનોખા અંદાજને કારણે તેને શોમાં ખૂબ જ ખ્યાતિ મળી હતી. શોમાં તેની ડાયલોગ ડિલીવરીનો અંદાજ ખૂબ જ નિરાળો છે.
Published at : 12 Mar 2018 11:38 AM (IST)
View More























