શોધખોળ કરો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલને લઈને દયાબેનના શું આવ્યા મોટા સમાચાર, જાણો વિગત

દિશા વાકાણી આ સીરિયલમાં પરત આવવા માંગે છે. નોંધનીય છે કે, દિશા વાકાણી સપ્ટેમ્બર, 2017થી મેટરનીટી લીવ પર છે. પ્રોડ્યૂસર તથા સીરિયલના મેકર્સે દિશા વાકાણીની લાંબા સમય સુધી રાહ જોઈ હતી પરંતુ દિશાએ શોમાં પરત ફરવાને લઈ કોઈ જવાબ આપ્યો નહોતો.

મુંબઈઃ ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યૂસર અસિત મોદી હાલમાં પરિવાર સાથે લંડનમાં વેકેશનની મજા માણી રહ્યા છે. આ સમય દરમિયાન દિશા વાકાણી એટલે દયાભાભીએ અસિત મોદીના નીલા ટેલિફિલ્મ્સ પ્રોડક્શન હાઉસનો શોમાં પરત આવવા માટે સંપર્ક કર્યો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2017થી દિશા વાકાણી ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળતી નથી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલને લઈને દયાબેનના શું આવ્યા મોટા સમાચાર, જાણો વિગત દિશા વાકાણી આ સીરિયલમાં પરત આવવા માંગે છે. નોંધનીય છે કે, દિશા વાકાણી સપ્ટેમ્બર, 2017થી મેટરનીટી લીવ પર છે. પ્રોડ્યૂસર તથા સીરિયલના મેકર્સે દિશા વાકાણીની લાંબા સમય સુધી રાહ જોઈ હતી પરંતુ દિશાએ શોમાં પરત ફરવાને લઈ કોઈ જવાબ આપ્યો નહોતો. અંતે અસિત મોદીએ દિશા વાકાણીને 30 દિવસનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું અને કહ્યું હતું કે, જો આ 30 દિવસની અંદર દિશા વાકાણી પરત નહીં આવે તો નવા દયાભાભીના ઓડિશન શરૂ કરી દેવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી. અસિત મોદીએ નવા દયાભાભીના ઓડિશન પણ શરૂ કરી દીધા છે.‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલને લઈને દયાબેનના શું આવ્યા મોટા સમાચાર, જાણો વિગત સૂત્રો પ્રમાણે, દિશા વાકાણીએ પ્રોડક્શન હાઉસ નીલા ટેલિફિલ્મ્સ સાથે જોડાયેલા વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. દિશાએ પ્રોડ્યૂસર્સ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ અસિત મોદી 18-19 મેના રોજ લંડનથી પરત આવવાના છે. અસિત મોદી લંડનથી આવ્યા બાદ દિશા વાકાણીને મળશે તેવું જાણવા મળ્યું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- "તેમને જૂતાની માળા પહેરાવો, ફાંસી આપો"
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- "તેમને જૂતાની માળા પહેરાવો, ફાંસી આપો"
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
Google નું નવું ફીચર! હવે વીડિયો બનાવવો બનશે એકદમ સરળ, મિનિટોમાં જ વાયરલ થઈ જશે રીલ્સ
Google નું નવું ફીચર! હવે વીડિયો બનાવવો બનશે એકદમ સરળ, મિનિટોમાં જ વાયરલ થઈ જશે રીલ્સ
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું-
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું- " 63 વર્ષની ઉંમરે લફરા શૌભતા નથી, બાળકો પર ખરાબ અસર થાય છે"
Embed widget