શોધખોળ કરો

છુટાછેડાના 4 વર્ષ બાદ ઋત્વિક-સુજૈને કર્યો વેકેશન ટ્રિપનો પ્લાન, જાણો ક્યાં જઇ રહ્યાં છે બન્ને ફરવા?

1/7
2/7
સ્પૉટબૉયના રિપોર્ટ અનુસાર, 22 માર્ચે બન્ને ગોવા માટે રવાના થઇ શકે છે, ત્યાં ઋત્વિક રોશન અને સુજૈન ખાન બન્ને થોડાક દિવસો એકસાથે વિતાવશે. જો બધુ યોગ્ય રહેશે તો બન્ને ફરીથી લગ્ન પણ કરી શકે છે કેમકે અન્ય એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો બન્ને વચ્ચે હવે બધુ ઠીકઠાક થઇ ગયું છે. બન્ને વચ્ચેનું અંતર પુરાઇ ગયું છે અને બન્ને પરિવારોની પણ ઇચ્છા આ જ છે.
સ્પૉટબૉયના રિપોર્ટ અનુસાર, 22 માર્ચે બન્ને ગોવા માટે રવાના થઇ શકે છે, ત્યાં ઋત્વિક રોશન અને સુજૈન ખાન બન્ને થોડાક દિવસો એકસાથે વિતાવશે. જો બધુ યોગ્ય રહેશે તો બન્ને ફરીથી લગ્ન પણ કરી શકે છે કેમકે અન્ય એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો બન્ને વચ્ચે હવે બધુ ઠીકઠાક થઇ ગયું છે. બન્ને વચ્ચેનું અંતર પુરાઇ ગયું છે અને બન્ને પરિવારોની પણ ઇચ્છા આ જ છે.
3/7
4/7
ઋત્વિક રોશન અને સુજૈન ખાનના બન્ને બાળકો તલાક બાદ પોતાના માતા-પિતા સાથે નથી રહી શકતા. તો બની શકે કે આ કારણે પણ બન્ને પાછા ભેગા થવાનું વિચારી શકે. જોકે આ વાતમાં કેટલું સત્ય છે તે તો ગોવાથી પરત ફર્યા પછીજ સ્પષ્ટ થઇ શકશે.
ઋત્વિક રોશન અને સુજૈન ખાનના બન્ને બાળકો તલાક બાદ પોતાના માતા-પિતા સાથે નથી રહી શકતા. તો બની શકે કે આ કારણે પણ બન્ને પાછા ભેગા થવાનું વિચારી શકે. જોકે આ વાતમાં કેટલું સત્ય છે તે તો ગોવાથી પરત ફર્યા પછીજ સ્પષ્ટ થઇ શકશે.
5/7
ચાર વર્ષના લાંબા અંતરાલ બાદ લાગે છે કે, ઋત્વિક રોશન અને સુજૈન ખાનની વચ્ચે ધીમે ધીમે બધુ બરાબર થઇ રહ્યું છે. તેમની ગાડી પાટા પર આવી રહી છે, કેમકે ચાર વર્ષમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે બન્ને બાળકોની સાથે ગોવા વેકેશન ગાળવા જઇ રહ્યાં છે.
ચાર વર્ષના લાંબા અંતરાલ બાદ લાગે છે કે, ઋત્વિક રોશન અને સુજૈન ખાનની વચ્ચે ધીમે ધીમે બધુ બરાબર થઇ રહ્યું છે. તેમની ગાડી પાટા પર આવી રહી છે, કેમકે ચાર વર્ષમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે બન્ને બાળકોની સાથે ગોવા વેકેશન ગાળવા જઇ રહ્યાં છે.
6/7
ઋત્વિક રોશન અને સુજૈન ખાન આ બન્ને હંમેશા બાળકોની સાથે સમય પસાર કરતાં જોવા મળે છે, જોકે, લગભગ 4 વર્ષના લાંબા સમય બાદ પહેલીવાર બન્ને એક ટ્રિપ પ્લાનમાં જઇ રહ્યાં છે.
ઋત્વિક રોશન અને સુજૈન ખાન આ બન્ને હંમેશા બાળકોની સાથે સમય પસાર કરતાં જોવા મળે છે, જોકે, લગભગ 4 વર્ષના લાંબા સમય બાદ પહેલીવાર બન્ને એક ટ્રિપ પ્લાનમાં જઇ રહ્યાં છે.
7/7
મુંબઇઃ વર્ષ 2014માં એક્ટર ઋત્વિક રોશન અને સુજૈન ખાનના છુટાછેડા થયા હતા, હવે રિપોર્ટ એવા છે કે બન્ને કેટલીક જગ્યાએ એકસાથે જોવા મળી શકે છે. બન્નેએ વેકેશન પ્લાન બનાવ્યા છે, જે અંતર્ગત સાથે રજાઓ ગાળવા જઇ શકે છે.
મુંબઇઃ વર્ષ 2014માં એક્ટર ઋત્વિક રોશન અને સુજૈન ખાનના છુટાછેડા થયા હતા, હવે રિપોર્ટ એવા છે કે બન્ને કેટલીક જગ્યાએ એકસાથે જોવા મળી શકે છે. બન્નેએ વેકેશન પ્લાન બનાવ્યા છે, જે અંતર્ગત સાથે રજાઓ ગાળવા જઇ શકે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
Embed widget