શોધખોળ કરો

આ હોટ એક્ટ્રેસે કેરળના પૂર માટે એવા કારણને જવાબદાર ગણાવ્યું કે સાંભળીને આંચકો લાગી જશે

1/5
ત્રીજા ટ્વિટમાં પાયલે લખ્યું છે કે, “જ્યારે મોટા મોટા એક્ટર્સ દેશની એક છોકરી સાથે થયેલી રેપની ઘટનાને ધર્મ સાથે જોડીને રજૂ કરે છે તો તે નેશનલ ન્યૂઝ બની જાય છે. પરંતુ જ્યારે હું મારા ધર્મને કેરળના પૂર સાથે જોડું તો લોકો મને અભણ કહે છે. ઉપરાંત મારા કરિયર ગ્રાફ પર પણ નિશાન સાધે છે.”
ત્રીજા ટ્વિટમાં પાયલે લખ્યું છે કે, “જ્યારે મોટા મોટા એક્ટર્સ દેશની એક છોકરી સાથે થયેલી રેપની ઘટનાને ધર્મ સાથે જોડીને રજૂ કરે છે તો તે નેશનલ ન્યૂઝ બની જાય છે. પરંતુ જ્યારે હું મારા ધર્મને કેરળના પૂર સાથે જોડું તો લોકો મને અભણ કહે છે. ઉપરાંત મારા કરિયર ગ્રાફ પર પણ નિશાન સાધે છે.”
2/5
મુંબઈઃ કેરળમાં સદીના સૌથી ભયાનક પૂર બાદ બોલીવુડ સ્ટાર્સથી લઈ અનેક લોકો આગળ આવ્યા છે. ઘણા લોકો મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપી રહ્યા છે. આ દરમિયાન અભિનેત્રી પાયલ રોહતગીએ એક પછી એક એમ ચાર ટ્વિટ કર્યા છે. પાયલે કેરળમાં આવેલા પૂરને ગૌહત્યા સાથે જોડ્યું છે. આ ટ્વિટના કારણે તેની ઘણી આલોચના કરવામાં આવી રહી છે.
મુંબઈઃ કેરળમાં સદીના સૌથી ભયાનક પૂર બાદ બોલીવુડ સ્ટાર્સથી લઈ અનેક લોકો આગળ આવ્યા છે. ઘણા લોકો મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપી રહ્યા છે. આ દરમિયાન અભિનેત્રી પાયલ રોહતગીએ એક પછી એક એમ ચાર ટ્વિટ કર્યા છે. પાયલે કેરળમાં આવેલા પૂરને ગૌહત્યા સાથે જોડ્યું છે. આ ટ્વિટના કારણે તેની ઘણી આલોચના કરવામાં આવી રહી છે.
3/5
બીજા ટ્વિટમાં તેણે લખ્યું કે, “માણસની સફળતા અને અસફળતાનાં આધારે તેના વિચારોને લેવામાં આવે છે. બેટા, કર્મ કર્મ હોય છે. એ કોઇપણ હિન્દૂ કે મુસ્લિમને નહી છોડે. પરંતુ હાં, તમે ખુલ્લેઆમ કેટલાક લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી છે. દરેક ધર્મનું સમ્માન કરો.”
બીજા ટ્વિટમાં તેણે લખ્યું કે, “માણસની સફળતા અને અસફળતાનાં આધારે તેના વિચારોને લેવામાં આવે છે. બેટા, કર્મ કર્મ હોય છે. એ કોઇપણ હિન્દૂ કે મુસ્લિમને નહી છોડે. પરંતુ હાં, તમે ખુલ્લેઆમ કેટલાક લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી છે. દરેક ધર્મનું સમ્માન કરો.”
4/5
પાયલે ટ્વિટમાં લખ્યું કે, “કેરળમાં ગૌહત્યા પર પ્રતિબંધ કેમ નથી મુકવામાં આવતો. પ્યારા કેરળવાસીઓ અને રાજનેતાઓ, હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવી યોગ્ય નથી. જો તમે કદાચ આ બધુ ખુલ્લેઆમ કરતાં હો તો કદાચ તમને ખરાબ લાગત પરંતુ ભગવાને તમારા પર કોપ વરસાવ્યો છે. ભગવાન એક છે. પરંતુ તમે કોઈની પણ ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચાડી શકો.”
પાયલે ટ્વિટમાં લખ્યું કે, “કેરળમાં ગૌહત્યા પર પ્રતિબંધ કેમ નથી મુકવામાં આવતો. પ્યારા કેરળવાસીઓ અને રાજનેતાઓ, હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવી યોગ્ય નથી. જો તમે કદાચ આ બધુ ખુલ્લેઆમ કરતાં હો તો કદાચ તમને ખરાબ લાગત પરંતુ ભગવાને તમારા પર કોપ વરસાવ્યો છે. ભગવાન એક છે. પરંતુ તમે કોઈની પણ ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચાડી શકો.”
5/5
ચોથા ટ્વિટમાં પાયલે લખ્યું, “મેં કહ્યું કે કોઈ ધર્મનું અપમાન ન કરવું જોઈએ કારણકે ભગવાન એક છે. પરંતુ મારા એજન્ડા સાથે મેળ બેસાડવા માટે તમારે તમારું સ્ટેટમેન્ટ બદલવું પડશે. જો હું ચેક સાથે મારો ફોટો પોસ્ટ ન કરું તો તેનો મતલબ એવો નથી કે મેં કેરળ પૂર પીડિતો માટે દાન નથી કર્યું.”
ચોથા ટ્વિટમાં પાયલે લખ્યું, “મેં કહ્યું કે કોઈ ધર્મનું અપમાન ન કરવું જોઈએ કારણકે ભગવાન એક છે. પરંતુ મારા એજન્ડા સાથે મેળ બેસાડવા માટે તમારે તમારું સ્ટેટમેન્ટ બદલવું પડશે. જો હું ચેક સાથે મારો ફોટો પોસ્ટ ન કરું તો તેનો મતલબ એવો નથી કે મેં કેરળ પૂર પીડિતો માટે દાન નથી કર્યું.”
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget